- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી : “આર્યભટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા મા સિંગલ યુઝ પ્લાસ્ટી નો રિયુઝ...

સરસ્વતી શિશુમંદિર – મોરબી દ્વારા “શિશુ ક્રીડાલય” નો મંગલ પ્રારંભ

બાળકનો સર્વાંગી અને સમગ્ર વિકાસ કરવો અને બાળકનાં માધ્યમથી પરિવાર,સમાજ,રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ કરવા આ વિચાર થી મોરબી શિશુમંદિરમાં શિક્ષણમાં નવા-નવા પ્રયોગો થઈ રહ્યાં...

પાટીદાર પ્રીમિયર લીગમાં ભિમાણી ઇલેવન ફાઇનલમાં વિજેતા

મોરબીના નાનીવાવડી ગામે ગત તારીખ ૪ જુલાઈના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાટીદાર પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ યોજાયો હતો. આ ફાઇનલ મેચમાં બ્લુગ્રેસ ઇલેવન અને...

સાર્થક વિદ્યામંદિર મોરબીને સ્વચ્છ વિધાલય પુરસ્કાર- 21-22 માં 4 કેટેગરીમાં જિલ્લા કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત થયો

જિલ્લા કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22  અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને (1)ઓવર ઓલ (2) COVID : 19 . ( PREPAREDNESS . & RESPONSE ) (3)  OPERATION AND MAINTENANCE (4)  Handwashing...

૬ જુલાઈના રોજ આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૦૬/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં...

૮ જુલાઈના રોજ આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૦૮/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં...

મોરબીના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અર્પણ સમારોહ સંપન્ન

મોરબી જિલ્લાની 1303 વિદ્યાર્થી અને 32 શિક્ષકોનો સેટ અપ ધરાવતી હળવદની સરકારી શાળા નંબર - ૪ જુદી જુદી પાંચ કેટેગરીમાં પાંચ એવોર્ડ સાથે સૌથી...

સિવિલ હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફથી મોરબીવાસીઓ પરેસાન !

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા સ્ટાફના કારણે ત્યાં આવતા દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડતી રહી છે. અવાર નવાર સામાજિક કાર્યકરો દ્વારા કાયમી ખાલી...

મોરબી : ખત્રીવાડમાં રહેતા યુવતીએ જીવન ટૂંકાવ્યું , ગળેફાંસો ખાઈ જતાં મોત

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવતીએ પોતાના પતિના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી છે. મોરબીના...

મોરબી : પીપળી રોડ પર નવી બનતી ઇમારતના ત્રીજા માળે થી પડી જતા યુવકનું મોત

પીપળી રોડ પર નવી ઇમારતનું બાંધકામ ચાલતું હોઈ ત્યારે ગઈકાલે સવારે ના અરસામાં ત્રીજા માળે થી પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. પીપળી રોડ પર...

તાજા સમાચાર

- Advertisement -spot_img