- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોડાસા અને સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે સ્વામીવિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી॰

આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે ત્યારે મોડાસામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પૂજન કરી ફુલમાળા અર્પણ કરવામાં આવ્યા હતા. 12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી છે....

12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ: જાણો સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સંબંધિત ખાસ વાત.

એક નાયકની જેમ જીવો. હંમેશા કહો મને કોઇ ડર નથી. - સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી, દેશના મહાન મનોવૈજ્ઞાનીક સ્વામી વિવેકાનંદ અને વિશ્વમાં ભારતની આધ્યાત્મિકતાનો ડંકો...

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું…

વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકાનેર ગરાસીયા બોડીંગ...

રાષ્ટ્રીય યુવા સંસદના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું – રાજકીય રાજવંશ લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે.

સ્વામી વિવેકાનંદ જયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય યુવા સંસદના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર દર વર્ષે રાષ્ટ્રીય યુવા...

કોરોના રસી ‘કોવિશિલ્ડ’ની પ્રથમ બેચ દિલ્હી પહોંચી, 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ પહોચડવામાં આવી રહ્યા છે.

કોરોના રસીની પ્રથમ બેચ દેશની રાજધાની દિલ્હી પહોંચી છે. આ સાથે રસીકરણ અભિયાન શનિવાર 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થશે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...

વિરાટ-અનુષ્કાની પુત્રીનો પહેલો ફોટો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પરિવારમાં સોમવારે એક નાનકડી ઢીંગલીનો જન્મ થયો હતો. અનુષ્કાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને વિરાટ...

મુસ્લિમ એક્તા મંચ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ તાલુકા મથકે આવેદન પત્ર અપાયા

ભારત સહીત વિશ્ર્વભર ના દરેક ધર્મ ના લોકો માટે આસ્થા નુ કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી (ર.ત.અ.) ની શાન મા...

12-01-2021 epaper chakravat

View Full Screen

ખેડૂત આંદોલન બાબતે સુપ્રીમ કોર્ટે લીધો મોદી સરકારનો ઉઘાડો, કહ્યું… આ ચાલી શું રહ્યું છે ? તમે કાયદાઓ રોકશો કે અમે સ્ટે આપીએ ?

નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓ સામે ખેડૂતો છેલ્લા દોઢેક માસથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યાં છે છતાં પણ કેન્દ્રની ભાજપ/મોદી સરકાર આ...

ગુજરાતમાં 297 દિવસ બાદ સ્કૂલ-કોલેજો ફરી ધમધમતી થઇ : વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ…

રાજ્યમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધ-ઘટના કારણે છેલ્લા ૨૯૭ દિવસથી એટલે કે આશરે દશ મહિનાથી બંધ સ્કૂલ-કોલેજો આજથી શરૂ થઇ...

તાજા સમાચાર

- Advertisement -spot_img