- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલી સ્કૂલઓ આજથી અનલોક

કોરોનાના કહેર વચ્ચે થંભી રહેલી શૈક્ષણિક પ્રવૃતિની શરૂઆત કરતાં રાજયમાં 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી. આજે આટકોટમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ...

આજે લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિતે દેશના દિગ્ગજ નેતાએ તેમને યાદ કર્યા.

દેશના બીજા વડા પ્રધાન અને જય જવાન અને જય કિસાન,' ના નારા લગાવતા લાલ બહાદુર શાસ્ત્રીની 55 મી પુણ્યતિથિ છે. ભારતીય જનતા પાર્ટી અને...

11-01-2021 epaper chakravat

View Full Screen

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ઈકો સેન્સિટિવ ઝોન બાબતે સરપંચો-ખેડૂતો-આગેવાનોની બેઠક મળી, ઉગ્ર લડતનાં એંધાણ…

વાંકાનેર વિસ્તારમાં આવેલ રામપરા અભ્યારણની આસપાસ આવેલા ગામોને સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવેલ છે જેને લઇને આ ઈકો સેન્સીટીવ ઝોનમાં આવતા...

વાંકાનેર પાંજરાપોળ દ્વારા ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો, નાગરિકોને ઉદાર હાથે દાન માટે અપીલ….

વાંકાનેર પાંજરાપોળ દ્વારા જૈન ભોજનશાળા ખાતે શનિવારના રોજ ગૌશાળાની જીવદયા પ્રવૃત્તિઓમાં મકરસંક્રાંતિ પર્વ તથા લોકમેળામાં નિઃસ્વાર્થ સેવા આપતા, તેમજ રેલી કાઢી ઘરે ઘરે ગૌદાન...

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં રોડ-રસ્તા માટે 44.95 કરોડ મંજૂર કરતા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતી વાંકાનેર તાલુકા ભાજપ ટીમ….

વાંકાનેર તાલુકા ભાજપ ટીમ દ્વારા રાજકોટના સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને વાંકાનેર તાલુકાના ખખડધજ બનેલા રોડ-રસ્તાના નવિનીકરણ...

જે.પી નડ્ડાએ ખેડુતોની મદદ માટે મુઠ્ઠીભર ચોખા અભિયાન શરૂ કર્યું,બંગાળની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદો પર ખેડુતો દેખાવો કરી રહ્યા છે. ખેડુતો આ કાયદા પાછા ખેંચવાની માંગ...

સ્ત્રીઓમાં લેટ પીરીયડ ને લીધે સમસ્યા સર્જાઈ છે જાણો શું છે તેનું કારણ?

મોટાભાગની સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના પીરીયડનો સમય અનિયમિત રહે છે.અને તેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. પિરિયડમાં અનિયમિતતાને લીધે તેમને ઘણી સમસ્યાઓનો...

મોદીની અધ્યક્ષતામાં બોઝના 125 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે ભાજપાની તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે આ સમિતિની રચના...

ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનાના આરોપીનું મોત…

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીનું મોત નીપજયું છે અને નેકનામ વિસ્તારમાં થેયલ ચોરીના ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો હતો તેને...

તાજા સમાચાર

- Advertisement -spot_img