- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

માળીયા મોરબી હાઈવે રોડ પર ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો

માળીયા મોરબી નેશનલ હાઈવે રોડ પર આવેલ સોખડા ગામના પાટીયા પાસે હાઇવે રોડ પર ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાતા ટ્રકમાં નુકસાન થયું હોય...

મોરબીના ભડીયાદ ગામેથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં સોકા સેનિટરી કારખાના પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે...

મોરબી મનપાની મિલકતવેરા શાખાએ 37 વેરો ભરપાઈ ન કરનાર આસામીની મિલકત સીલ કરી

મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી...

મોરબી મનપામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે કલસટર-4 માં નાયબ કમિશનર દ્વારા સાઇટ વિઝિટ કરાઈ

મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-4 આવેલ ભડિયાદ વિસ્તારમાં નાયબકમિશનરએ સાઇટ વિઝિટ કરી આ વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.  જેમાં સો-ઓરડી મેઇન રોડ,...

ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરમાં ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન...

મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ૩૯માં સમૂહલગ્ન સંપન્ન; ૨૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

મોરબી: મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા આજ રોજ 10 ફેબ્રુઆરીએ ૩૯માં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ મોરબીના રિવેરા સિરામિક...

મોરબી સિવિલ હોસ્પિટલમાં દવા બારી 24 કલાક ખુલ્લી રાખવા અને નર્સિંગનો સ્ટાફ વધારા સામાજિક કાર્યકરોની માંગ 

જો રાજકોટ, અમદાવાદ માં મેડીકલ રાત્રિ ના સમયે ચાલુ હોય છે તો મોરબી માં કેમ નહી જેથી મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન દવા બારી...

આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરાઈ

આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સાહેબના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન...

ઉમા આદર્શ લગ્ન યોજના : સ્વમાન, સંસ્કાર અને સમાજસુધારાનું ઉત્તમ મોડેલ

મોરબીમાંથી શરૂ થયેલી ઉમા આદર્શ લગ્ન યોજના આજે પાટીદાર સમાજ માટે ગૌરવનું પ્રતીક બની રહી છે. *માત્ર 13 માસના ટૂંકા સમયમાં આ યોજનામાં કુલ...

મોરબીના જોધપર નદી ગામે બીમારી થી કંટાળી આધેડે એસીડ ગટગટાવ્યું

મોરબી તાલુકાના જોધપર નદી ગામે પોતાના રહેણાંક મકાને બીમારીથી કંટાળી આધેડ એસિડ પિ લેતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદી...

તાજા સમાચાર

- Advertisement -spot_img