Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11004 POSTS

મોરબી જીલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભની સ્પર્ધા ૨૯મી એપ્રિલે યોજાશે

મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં સ્પેશિયલ ખેલમહાકુંભનું...

મોરબીમાં પ્રોફેશનલ એન્જિનિયર્સ બિલ રદ્દ કરવાની માંગ સાથે સિવિલ એન્જિનિયરોએ આવેદન આપ્યું

મોરબીમાં ખાનગી એન્જિનિયરો દ્વારા આજ રોજ કલેકટરને આવેદન આપવામાં આવ્યુ અને સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા પ્રોફેશનલ એન્જિનિયર્સ બિલનો વિરોધ કરવામાં આવ્યો સિવિલ એન્જીનીયરોના કહેવા...

બાગાયતી ખેડૂતોને ટુલ્સ, ઈકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો માટે સહાય અપાશે

આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે મોરબી જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટુલ્સ, ઈકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે...

બોડકી ગામને પીવાનુ પાણી ન મળતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ

મોરબી જિલ્લાના આમરણ પંથકમાં આવેલ બોડકી ગામે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનો ની હાલત કફોડી બની છે પીવા નુ પાણી મેળવવા...

માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષિકા દ્વારા પુત્રના જન્મદિવસની સાર્થક ઉજવણી

આજ કાલ જન્મ દિવસ ની ઉજવણી માટે મોંઘી સોગાત અને બિનજરૂરી ખર્ચ કરી ઉજવાય છે પરંતુ શ્રી જાજાસર પ્રાથમિક શાળા ના શિક્ષકા તરીકે ફરજ...

મોરબીના જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા જ્ઞાતિરત્ન લાલાબાપાની પુણ્યતિથિ ઉજવાશે

મોરબી : જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આગામી તા. ૨૩ એપ્રિલને શનિવારના રોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧...

મોરબી નાલંદા વિદ્યાલય ખાતે પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યા સમિક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓ, શિક્ષકો,એસ.એમ.સી.ના સભ્યો સાથે પ્રશ્નોતરી કરી ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના સન્માનીય,...

હળવદના છેવાડા ના ગામમાં નોકરી કરતા શિક્ષક દંપતિ એ પોતાની દીકરી ના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

હળવદના રાયધરા ગામે નોકરી કરતા એક શિક્ષક દંપતી એ પોતાની દીકરી ના જન્મદિવસ ને લઈને પોતાની શાળામાં આપ્યું અંદાજિત 200000 જેટલું દાન આજના આ ટેક્નિકલ...

ટંકારાના વાઘગઢ ગામે ત્રિવેણી કાર્યક્રમો યોજાયા : ગામની શેરીઓને મહાપુરુષોના નામ અપાયા

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હનુમાનજી મંદિરે પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી અને વાજતે...

મોરબીમાં સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મેળો યોજાશે

 મોરબીમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ યોજના હેઠળ કાર્ડ કાઢી આપવામાં આવશે.તેમજ ચેપી–બિનચેપી રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.હેલ્થ એન્ડ વેલનેસ...

તાજા સમાચાર

- Advertisement -spot_img