Thursday, August 28, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11816 POSTS

મોરબીમાં કારખાનાનાં ગોડાઉનમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સિરામિક કારખામાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ...

મોરબીમાં પ્રથમ વરસાદે જ અંધારપટ થતાં લોકો હેરાન પરેશાન

ચોમાસાની શરૂઆત પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે પ્રીમોન્સુન કાર્યવાહીના ભાગરૂપે PGVCL દ્વારા કામગીરી કરવાની વાતો થતી હોય છે પણ આજ રોજ પ્રથમ વરસાદે જ મોરબી...

મોરબીના ઝીકિયારી ગામે વાડીમાં મજુરી કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત

મોરબીના ઝીકિયારી ગામમાં રહેતાં જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીમાં જયસુખભાઈ પોતે તેમજ મજુર બપોરના સમયે વાડીમાં મજુરી કામ કરતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા...

વિશ્વઉમિયાધામ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વિવિધ વિષયના 9 નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓની ભવિષ્યની કેડી કંડારવાનો પ્રયત્ન કર્યો અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના...

મોરબી નગર પાલિકા વિસ્તારમાં તંત્રની પ્રી મોનસુન કામગીરીની ખુલતી પોલ !

મોરબી નગર પાલિકા વિસ્તારમાં તંત્ર પ્રી મોનસુન કામગીરી કરતું હોવાના મસમોટા દાવા કરી રહ્યું છે. શએઓળ પરહેરમાં ભૂગર્ભ ગટર અને નાલાની સફાઈ કામગીરી ચાલી રહી...

હળવદમાં પાટીદારોનું મહા સંમેલન યોજાયું

હળવદમાં આવેલ ઉમાકન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજનું મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતાં પાટીદાર સમાજ નાં...

રિસામણે ગયેલ પત્ની ને મનાવા ગયેલ પતિ ને સાળા અને સસરા એ માર માર્યા ની ફરિયાદ

હળવદના રણછોડગઢ ગામે રહેતા મહેશભાઈ કરશનભાઈ દેઢારીયા ની પત્ની ગત તા.૧૦/૬ ના રોજ કોઈ કારણોસર રિસામને ચાલી ગયેલ હતી જેથી મહેશભાઈ તા.૧૧ ના રોજ...

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નીર થી ભરતા ઉનાળામાં પીવાના પાણીની કટોકટી નહિ સર્જાય

હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરુ પાડે છે. જેમાં હાલ પાણીનો જથ્થો ખલાસ...

કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “સાંસદ ખેલ સ્પર્ધા” ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા ઈચ્છુક...

મોરબીમાં શાસ્ત્રી રસિકભાઈ વ્યાસ દ્વારા વડસાવત્રી પૂજનનું આયોજન

મોરબી: વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે...

તાજા સમાચાર

- Advertisement -spot_img