Thursday, May 15, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11013 POSTS

મોરબીના રવાપરા ગ્રામ પંચાયત કચેરીએ આધારકાર્ડ અપડેશન માટેનો કેમ્પ યોજાશે

નવા આધારકાર્ડ માટે ફોર્મ ભરી શકાશે તેમજ 5 વર્ષ નાં બાળકોનાં નવા આધાર કાર્ડ કાઢી અપાશે. રવાપરા ગામની જાહેર જનતાને સરપંચ નીતીનભાઇ ભટાસણા તરફથી જણાવવામાં...

વિદ્યાર્થીનીઓની પજવણી કરતા આવારા તત્વોની ખેર નથી-જિલ્લા એસ.પી.સાહેબ

મોરબીની ન્યુ ઓમ શાંતિ વિધાલય ખાતે પોલીસ વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો જે સેમીનારમાં જીલ્લા એસપી સુબોધ ઓડેદરા, એ...

મોરબી જલારામ મંદિર ખાતે સીનીયર સીટીઝન મંડળ દ્વારા ધૂન ભજન કાર્યક્રમ

મોરબી તા. ૦૬ ને રવિવારે સાંજે ૫ થી ૭ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી ખાતે લોહાણા મહિલા મંડળનો ધૂન ભજન કાર્યક્રમનું આયોજન...

અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતા મોરબીનાં કડીવાર બંધુઓ

જીવમાં શિવનો વાસ સૂત્ર સાર્થક કરતા વિપુલભાઈ કડીવાર તેમજ સાગરભાઈ કડીવાર         મોરબીના પર્યાવરણ પ્રેમી અને અબોલ જીવો માટે સેવાકીય પ્રવૃત્તિ ની સુવાસ ફેલાવનાર કડીવાર...

મોરબીની નવયુગ વિદ્યાલય ના ત્રણ વિદ્યાર્થીઓ એથ્લેટિક સ્પર્ધામાં વિજેતા બન્યા

સ્પર્ધામાં વિજેતા નવયુગ પરિવારના ધોરણ ૧૨ કોમર્સના ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે શુભેચ્છાઓ પાઠવી એથલેટીક્સ નેશનલ યુથ સ્પોર્ટ્સ...

મોરબી પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા કચેરીમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને કર્મચારીઓની બદલી કરીને નવી જગ્યાએ કામગીરી માટે...

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે..

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર નો પ્રારંભ થશે.બજેટ તો ધણા આવ્યા પણ શું આ બજેટથી ગુજરાતના આમ આદમીની આમદની કેટલી વધશે તે પણ મોટો...

ભીમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર ભક્તોએ કરી ભગવાન મહાદેવની પૂજા અર્ચના

શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવના સાનિધ્યમા ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો આજે મહાશિવરાત્રિના પાવન પર્વે શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે....

Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.   રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ...

તાજા સમાચાર

- Advertisement -spot_img