Friday, November 14, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12307 POSTS

માળિયા તાલુકાના બગસરા ગામે જર્જરિત આવાસના કાટમાળની હરરાજી કરવામાં આવશે

માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ -૪ રૂમનો તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગયા મેં...

માળીયામાં જૂની અદાવતનો ખાર રાખી મારામારી ચાર આરોપીઓની ધરપકડ

માળીયા : માળીયા શહેરમાં અગાઉ થયેલા સામાન્ય ઝઘડામાં સમાધાન થઈ ગયુ હોવા છતાં ચાર ઈસમોએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં...

મોરબી જીલ્લાના પનોતાપુત્ર અને હડમતિયા ગામના વતની ડીવાયએસપી કે.ટી. કામરીયાનો આજે જન્મદિવસ

ઉચ્ચ પોલિસ અધિકારીઓમા સ્વચ્છ છબી ધરાવતા તેમજ માદરે વતન મોરબી જીલ્લાનું નામ ગુંજતું કરનાર કર્મનિષ્ઠ બાહોશ કડક તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા અધિકારી કે.ટી. કામરીયાનો...

મોરબીના લાલપર નજીક સિરામિકની ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપધાત

મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આવેલ એટલાસ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની...

મોરબીમાં રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે 2 યુવાન પર હુમલો

મોરબી : મોરબીના લખધીરનગરના યુવાન અને તેના મિત્ર પર રીક્ષામાં બેસવા મુદે બે શખસે હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે...

આજે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો થશે જમા

ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. દર...

મોરબીમાં છાત્રો માટે કારકિર્દી સેમીનાર અને તેજસ્વી છાત્રોનો સન્માન સેમિનાર યોજાયો.

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે વિવિધ...

મોરબીના મચ્છુ નદી પર રૂ ૨૫.૨૫ કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થશે

મોરબી : આજે મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મોરબી પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયેલ સદસ્યો તેમજ રીઝીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહીતના અલગ અલગ...

મોરબી જિલ્લાની પ્રિ-મોન્સુન કામગીરી અંગે મંત્રીએ બેઠક કરી

આગામી ચોમાસા દરમિયાન આકસ્મિક ઘટના, ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા મોરબી જિલ્લા વહીવટી તંત્રના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રેસ્ક્યુ વિભાગ જિલ્લાની અલગ...

ટંકારા તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર ફાળવવામાં આવે તેવી આરોગ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી

વધુ ગામડાંઓં ધરાવતા અને વસ્તીગણતરીએ મોટા કહીં શકાય તેવાં ટંકારા તાલુકામા કીડની સંબંધિત રોગો માટે ડાયાલિસિસ સેન્ટરની ખાસ જરૂરી હોય આ બાબતે ગ્રાહક સુરક્ષા...

તાજા સમાચાર

- Advertisement -spot_img