Thursday, November 13, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12293 POSTS

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ, બમણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ સાથે આરોપીને દંડ પેટે રૂ. 6.33 લાખની બમણી રકમ 9 ટકા વ્યાજ...

મોરબી જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજવતાં પોલીસકર્મીનું અકસ્માતમાં મોત

મોરબી : મોરબી પોલીસના એએસઆઈ વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું બાઈક સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા...

મોરબીમાં માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની 11 દિવસીય સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે...

અરવિંદ કેજરીવાલ ઉદ્યોગકારોના પ્રશ્નો જાણવા ઉદ્યોગકારો સાથે મીટિંગ યોજશે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ મોરબીના ઉદ્યોગકારોને ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કર્યા દિલ્હી સરકારના મુખ્ય મંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 11/૦5/2022 ના રોજ રાજકોટ ખાતે...

નાગડાવાસના પાટીયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી : મોરબી માળીયા હાઈવે નવા નાગડાવાસ ગામના પાટીયા નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે...

વાવડી-વનાળીયા રોડનું રીપેરીંગ શરૂ થતાં જિલ્લા પંચાયત અધ્યક્ષે મુલાકાત લીધી

મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના...

રાજપર નજીક જૂના મનદુઃખ બાબતે ત્રણ ઈસમોએ યુવાનને માર માર્યો

મોરબી : મોરબીના આમરણ (બાદલપર) ગામે રહેતા યુવકના પિતાજીએ તેમના કૌટુંબિક સગાની પુત્રીના બાળલગ્ન અટકાવ્યા હોવાનો વેમ રાખી ત્રણ શખ્સોએ રાજપર ગામ નજીક યુવાનને...

ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો રાંધણગેસના ભાવમાં વધારો ઝીંકાયો

આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે.LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.14.2 કિલોના સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ...

ટંકારાની ન્યુ વિઝન સ્કૂલમાં ધોરણ 10 પછીની કારકિર્દી બાબતે સેમિનાર યોજાશે

ટંકારા : ટંકારાની ન્યુ વિઝન સ્કુલ ખાતે દર્શન યુનિવર્સીટી દ્વારા “ધોરણ 10 પછી શું” વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં ધોરણ 10 પછીના કેરિયર...

મોટા દહીંસરા ગામે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદ

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે વર્ષ 2016 માં જુના ઝગડાનો ખાર રાખી યુવકને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવાના ગુન્હામાં મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ...

તાજા સમાચાર

- Advertisement -spot_img