Sunday, August 3, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11626 POSTS

૨૭ કરોડના ખર્ચે મોરબીના મણી મંદિર નું રીનોવેશન પૂર્ણ થતાં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું

સવારના 09:00 થી 12 કલાક સુધી તેમજ 3:00 થી 6 કલાક સુધી દર્શનનો લાભ લઇ શકાશે. મોરબી શહેરની શાન અને સુપ્રસિદ્ધ ઓળખ ધરાવતુ મણીમંદિર જે...

ષષ્ટિપૂર્તિ અન્વયે વિવિધ દેવાલયોના દર્શન કરી ધન્યતા અનુભવતા પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

આપણી હિન્દૂ પરંપરામાં શષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાને આગામી 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ...

આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ,ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ

પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ)ની અસર...

મોરબીના રવાપરા ગ્રામ પંચાયત કચેરીએ આધારકાર્ડ અપડેશન માટેનો કેમ્પ યોજાશે

નવા આધારકાર્ડ માટે ફોર્મ ભરી શકાશે તેમજ 5 વર્ષ નાં બાળકોનાં નવા આધાર કાર્ડ કાઢી અપાશે. રવાપરા ગામની જાહેર જનતાને સરપંચ નીતીનભાઇ ભટાસણા તરફથી જણાવવામાં...

વિદ્યાર્થીનીઓની પજવણી કરતા આવારા તત્વોની ખેર નથી-જિલ્લા એસ.પી.સાહેબ

મોરબીની ન્યુ ઓમ શાંતિ વિધાલય ખાતે પોલીસ વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો જે સેમીનારમાં જીલ્લા એસપી સુબોધ ઓડેદરા, એ...

મોરબી જલારામ મંદિર ખાતે સીનીયર સીટીઝન મંડળ દ્વારા ધૂન ભજન કાર્યક્રમ

મોરબી તા. ૦૬ ને રવિવારે સાંજે ૫ થી ૭ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી ખાતે લોહાણા મહિલા મંડળનો ધૂન ભજન કાર્યક્રમનું આયોજન...

અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતા મોરબીનાં કડીવાર બંધુઓ

જીવમાં શિવનો વાસ સૂત્ર સાર્થક કરતા વિપુલભાઈ કડીવાર તેમજ સાગરભાઈ કડીવાર         મોરબીના પર્યાવરણ પ્રેમી અને અબોલ જીવો માટે સેવાકીય પ્રવૃત્તિ ની સુવાસ ફેલાવનાર કડીવાર...

મોરબીની નવયુગ વિદ્યાલય ના ત્રણ વિદ્યાર્થીઓ એથ્લેટિક સ્પર્ધામાં વિજેતા બન્યા

સ્પર્ધામાં વિજેતા નવયુગ પરિવારના ધોરણ ૧૨ કોમર્સના ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે શુભેચ્છાઓ પાઠવી એથલેટીક્સ નેશનલ યુથ સ્પોર્ટ્સ...

મોરબી પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા કચેરીમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને કર્મચારીઓની બદલી કરીને નવી જગ્યાએ કામગીરી માટે...

તાજા સમાચાર

- Advertisement -spot_img