Wednesday, November 12, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12290 POSTS

મોરબીમાં કલા ક્ષેત્રે કામ કરતાં કલાકારો માટે ઓળખપત્ર મેળવવા અરજી કરી શકશે

મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા કલાકારો માટે ઓળખપત્ર આપવાની કામગીરી...

સિરામિક ઉદ્યોગકારો એ ચિમકી ઉચ્ચારી ગેસ પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવો નહિંતર ઉગ્ર આંદોલન થશે!!?

ગુજરાત ગેસ કંપનીદ્વારા સીરામીક ઉધોગને અપાતા ગેસની સપ્લાય મા માર્ચ મહિનાથી ૨૦ ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો છે છતાં પણ કાપ મુકાયા પછી પણ...

મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ યોજાઇ

મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેરના ખારી વિસ્તારની બેઠક જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે યોજાઈ હતી જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં...

મોરબીમાં વેકેશન દરમિયાન “સમર સાયન્સ કેમ્પ ૨૦૨૨” નું આયોજન કરાયું

મોરબીમાં ઉનાળા વેકેશન દરમિયાન આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમર સાયન્સ કેમ્પનું અનેરું આયોજન કરાયું છે સમર સાયન્સ કેમ્પમાં દરેકને નિશુલ્ક પ્રવેશ મળશે કેમ્પમાં...

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા 30 એપ્રિલે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે

ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા આવતીકાલ તા. 30 એપ્રિલને શનિવારના રોજ સવારે 08:00થી 12:30 કલાકે વર્ષ 2022-23ની અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં...

પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન….

જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા આજે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં ચિ.નિશાબેન નાગજીભાઈ...

હળવદના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

હળવદ શહેરના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ સવારે ગૌશાળામાં...

મોરબીમાં લોકસેવક સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આજે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ  ડો.નિમાબહેન આચાર્યના હસ્તે ‘ગાંધીબાગનું પુષ્પ’...

મોરબીનાં માળિયા (મી) થી સુપોષણ અભીયાન નો પ્રારંભ કરાવતા બ્રિજેશ મેરજા

ગરીબ પરિવાર ના બાળકો કુપોષણ મુક્ત થાય અને તેમને પોષણ મળે તેવાં ઉમદા હેતુ થી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ કુપોષણ...

વાવડી રોડ પર આવેલ રામ પાર્કમાં નવો રોડ બનાવવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી

મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ રામ પાર્ક શેરી નં ૦૧ નાં રોડ ની હાલત ખરાબ હોય રોડ પર ગાબડા પડતા બિસ્માર હાલતમાં છે...

તાજા સમાચાર

- Advertisement -spot_img