ટંકારા તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોમાં ટીબી વિશે જાગૃતા આવે અને ટીબીને કેવી રીતે અટકાવી શકાય તેનાથી લોકો માહિતગાર થાય તેવા ઉદ્દેશથી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત BAPS મંદિરના સંચાલકો દ્વારા મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર દબાણ કરી દિવાલ બનાવી દેવામાં આવી છે જેના કારણે...