Tuesday, August 12, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11719 POSTS

મોરબીમાં જન્માષ્ટમીની રજામાં પણ જનસંપર્ક કરતા પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી-માળીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શ્રમ,રોજગાર, કૌશલ્ય,ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા જનહિત અને પ્રજા કલ્યાણના કામમાં માટે સતત,અવિરત,કાર્યરત રહી જનસંપર્ક દ્વારા...

પેપરમીલનાં મશીનમાં હાથ આવી જતા શ્રમિકનું મોત

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના ઢુવા ગામ નજીક લાકડધાર આનંદપર રોડ પર આવેલ કેમરીષ પેપરમીલ નામની ફેક્ટરીમાં કામ કરતી વેળાએ મૃતક સતિષ કુમાર...

મોરબીના સનાળા પાસે રાજપૂત સમાજની વાડીએ યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં અનેક રાઇડનો આનંદ લુંટતા લોકો

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે હાલમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અવનવી નાની...

વાંકાનેર :- ભાટીયા સોસાયટીમા જુગારીઓ પર પોલીસની રેઇડ

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉનમાં આવેલ નવાપુરા પુલના છેડે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં હાજરમાં જુગાર રમતા પત્તપ્રેમી (૧)...

વાંકાનેર નવાપુરા પુલ પાસેથી જુગારીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉનમાં આવેલ નવાપુરા પુલના છેડે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં હાજરમાં જુગાર રમતા પત્તપ્રેમી (૧)...

જૂના દેવળીયા વતની હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું અવસાન.

જૂના દેવળીયા ગામના વતની અને ભરતભાઈ, કાંતિભાઈ , અરુણભાઈ ના ભાઈ, હિમાંશુભાઈ હરિભાઈ ભોરણીયાના કાકા તેમજ હેલીબેન અને દેવભાઈના પિતા હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું...

જન્માષ્ટમીના નિમિત્તે ઓમનગર ખાતે ભવ્ય શોભાયાત્રા અને કૃષ્ણ જન્મ યોજાશે.

આવતીકાલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ ઓમનગર યુવક મંડળ અને સમસ્ત ઓમનગર (ખા.) ગામ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા...

આજરોજ જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ કેસ.

આજરોજ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની...

સામાકાંઠે વરિયા મંદિરે દહીં હાંડી મહોત્સવ અને રાસ ગરબાનું આયોજન

મોરબીના સામા કાંઠે આવેલા વરિયા મંદિર ખાતે આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડી મહોત્સવ અને રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.   સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાનું...

ગાળા ગામને જોડતો કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા

ગાળા ગામને જોડતા કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા છે. મોરબીના ગાળા ગામનો જર્જરિત પુલ વાહનોની અવર જવર માટે અગાઉ જ બંધ કરવામાં આવ્યો...

તાજા સમાચાર

- Advertisement -spot_img