મોરબી:મોરબી નીવાસી પાંચોટીયા ત્રિભોવનભાઈ લવજીભાઈનુ ૫૬ વર્ષની ઉંમરે સંવત ૨૦૭૮ કારતક વદ -૮ તા.૧૭-૧૧-૨૦૨૨ ને ગુરૂવારના રોજ કૃષ્ણ ચરણ પામેલ છે. ભગવાન તેમના દિવ્ય...
મોરબી: રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓએ પોતાના પક્ષને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોરબીનાં છેવાડાના...
મોરબી: આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોરબી જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તરપ્રદેશના IPS. K Ejilearassaneની નિમણુંક કરવામાં આવી છે.
આજે K Ejilearassane નાઓએ મોરબી જિલ્લાની અલગ...
મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામે ટંકરા તાલુકા પંચાયતના સદસ્યને નસીતપર ગામના સરપંચ અને તેના પુત્ર અને અન્ય બે શખ્સોએ માર માર્યો.
મળતી માહિતી મુજબ ટંકારા...
CGIF (ચારણ ગઢવી આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન )વર્ષ ૨૦૧૫ માં રજીસ્ટર્ડ છે અને ૨૦૦૩થી ચારણ સમાજને સંગઠિત કરવા અને વિકાસના પંથે આગળ વધવાનો પ્રયાસ કરતુ આવ્યું...