ધારાસભ્ય દુર્લભભાઈની છત્રછાયા હેઠળ શું ધુનડામા ખનીજ ચોરી થાય છે?
(સૌજન્ય થી ખાસ અહેવાલ)
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાં નાં એકદમ નજીક ના માણસો બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે ?
મોરબી જિલ્લા ખનીજ ચોરીનું હબ બની ગયું...
હળવદના મયુરનગર ગામે ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડાંનો આપઘાત
હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં બ્રામ્ણી નદી કાંઠે ગળેફાંસો ખાઈ જતાં પ્રેમી પંખીડાનુ મોત નિપજ્યું હતું .
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામની...
માળિયાના વેજલપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી
માળિયા (મી): માળીયા (મી) તાલુકાના વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણીની વાડીએ ઝેરી દવા પી લેતાં પરણીતાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રંગીતા રાજુભાઈ ઉર્ફે...
માળિયા: નવલખી દરિયામાં શીપ નમી જતા પાણીમાં ડુબી જતાં બે યુવકના મોત
માળિયા (મી): માળિયા (મી)ના નવલખી દરિયામાં પાણીનું મોજુ આવતા બાજ (શીપ) દરિયામાં નમી જતા દરીયાના પાણીમાં ડુબી જતાં બે યુવકના મોત નિપજયા હતા.
મળતી માહિતી...
મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના ત્રાજપર ગામમાં બેચરાજીમાતાના મઢવાળી શેરીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના...
રાતીદેવળી ગામે ખરાબાની જમીન પર કબ્જો કરનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સરકારી ખરાબાની જમીન પર કરી બાંધકામ કરી પાકું મકાન બનાવી તથા બાજુમાં જ પતરાની વાડ કરી બાંધકામ અંગેનો સેન્ટીંગનો...
મોરબીના રવાપર રોડ પર કારે હડફેટે લેતા મહિલાનું મોત
મોરબી: મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર પાસે રોડ ઉપર કારે હડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના પુત્રએ...
મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં ICT કમ્યુટર લેબ અર્પણ કરવામાં આવી
માધાપરવાડી શાળામાં કમ્પ્યુટર ઉપર કામ કરી શૈક્ષણિક ઉપયોગીતા વિશે માહિતી પ્રાપ્ત કરતાં ટંકારા પડધરીના ધારાસભ્ય
મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર...
મોરબી: મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે White Coat સેરેમની યોજાઈ
એન એમ ઓ- મોરબી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ મોરબી દ્વારા ચરક શપથ સમારોહ તથા white coat ceremony પ્રથમ વર્ષ મેડિકલ...
મોરબી : રાજપર નિવાસી વિનોદભાઈ નરભેરામભાઈ વડગાસિયાનું અવસાન
મોરબી : રાજપર નિવાસી વિનોદભાઈ નરભેરામભાઈ વડગાસિયાનું અવસાન
મોરબી : રાજપર નિવાસી વિનોદભાઈ નરભેરામભાઈ વડગાસિયાનું તારીખ 27-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...