Friday, May 16, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો

બાળાઓએ દેશભક્તિ અભિનયગીત રજૂ કરી શાળામાં મેળવેલા શિક્ષણના સંભારણા રજૂ કર્યા. કેક કાપી વિદાય સમારંભને યાદગાર બનાવ્યો. મોરબી,વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો...

મોરબીમાંથી ટીવીએસ મોપેડ ચોરતી ટોળકી ઝડપાઈ : 23 ચોરાયેલ મોપેડ કબ્જે

મોરબીમાં વાહનચોરીના બનાવો ખુબ વધ્યા છે અને વાહનચોરી કરતા તસ્કરોએ પંથકમાં તરખાટ મચાવ્યો છે ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમ...

ઉનાળાના વેકેશનમાં તમારું નોલેજ વધારો ક્રિષ્ના એજ્યુકેશન સેન્ટર સાથે જોડાઈને

મોરબીમાં ક્રિષ્ના એજ્યુકેશન સેન્ટર મા જોડાઓ અને નીચેના તમામ કોર્સ નો અભ્યાસ કરો એ પણ ગેરંટી સાથે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી અભ્યાસ સંપૂર્ણ વ્યાકરણ ઉચ્ચાર તમામ કમ્પ્યુટર કોર્સ CCC, TALLY, PHOTOSHOP,...

મોરબીનું એકમાત્ર રાહતદરે કર્તવ્ય પેટ ક્લિનિકનું ઉદ્દઘાટન કરાયું

મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી 4 વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના ઉમિયા સર્કલ શનાળા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પલેક્ષ દુકાન...

મહેન્દ્ર નગર માં સ્વઃ અશ્વિનભાઈ બોપલીયાની પુણ્યતિથિ નિમિત્તે સંત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા ભેંટ આપવામાં આવશે મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ના માજી સરપંચ સ્વ: અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૮ કેમ્પ મા કુલ ૩૦૮૧ લોકોએ લાભ...

પર્યાવરણ પરિવાર દ્વારા ગુજરાત સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વુક્ષો એટલે છાયા અને શીતળતા સૌન્દર્ય અને સમૃદ્ધિ સંપતિ અને અને પરિતૃપ્તિ કુદરતી ચક્ર નાં સમતોલપણા માં દરેક જીવ સમુહ એક મહત્વપૂર્ણ કડી છે...

હળવદનાં સામંતસર તળાવમાં ડૂબી જવાથી તરૂણ નું મોત

હળવદ : શાળા નું વેકેશન હોય મિત્રો સાથે તળાવ માં નાવા ગયેલા બાર વર્ષ નો બાળક રમતાં રમતાં પાણી માં દડો લેવા જતા પાણી...

માળિયા તાલુકા ના મોટી બરાર ગામે ભારે પવન ફુકાતા લિમડા નું વૃક્ષ ધરાશયી થયુ

માળિયા તાલુકાના મોટી બરાર ગામમાં ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ કડાકા ભેર ધરાશાયી થયું હતું મંદિર પર વૃક્ષ પડ્યું હતું જોકે સદનસીબે કોઈ...

મોરબીમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટીફીન બેઠક યોજાઇ

મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે...

તાજા સમાચાર