Saturday, November 8, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેરના ઢુવા નજીક ગફલતભરી રીતે ચલાવતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવતા ઢુવા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ પાસે ગફલતભરી રીતે બાઈક ચલાવતા પડી જતાં યુવાનનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ...

મોરબી જિલ્લાની શાળાઓમાં સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત ભારતમાતાનું પૂજન કરાયું

મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ભારતમાતાની ભવ્ય આરતી સાથે પૂજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનના પગલે 75 માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી મોરબી જિલ્લાની 585...

મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી બંદૂક સાથે બે ઝડપાયા.

મોરબી એલસીબી દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી હાથ બનાવટની દેશી બંદૂક સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.   મળતી માહિતી મુજબ એલસીબી દ્વારા માળિયા...

મોરબી ખાતે રાજપુત સમાજના અગ્રણીઓની ઉપસ્થતિમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને...

મોરબી ઓસેમ C.B.S.E. સ્કુલ ના કોમર્સ ડીપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓ દ્વારા અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લેવામાં આવી

ધો.૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર ઔદ્યોગિક મુલાકાત નુ અનેરુ આયોજન. મોરબી શહેર ની સૌપ્રથમ CBSE સ્કુલ ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ...

તીથવા હાઈસ્કૂલની કૃતિ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી

દર વર્ષે યોજાતા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વર્ષ 2021-22 ના વર્ષમાં યોજાયેલ પ્રદર્શનમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની તીથવા માધ્યમિક શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિ...

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઇકોફ્રેન્ડલી (માટી નાં ગણપતી ) નું વિતરણ કરવા માં આવશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પર્યાવરણ ને નુકસાન નાં પોહચે તેવા હેતુ થી ઇકોફ્રેન્ડલી (માટી નાં ગણપતી ) નું વિતરણ કરવા માં આવશે. જે કોઈ પણ...

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લીલાપરના આર.આર. ગ્રુપ દ્વારા રાહત દરે છાસ અને પાણી નું વિતરણ

મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ રામજીભાઈ રબારી અને તેમના ગ્રુપ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે છાસ અને પાણી નું વિતરણ કરવાનું સેવાકીય કરી શરૂ...

મોરબી : સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે બજરંગદાસ બાપાની મુર્તિની નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

યજ્ઞ, મહાપ્રસાદ, ધુન -ભજન સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયા મોરબીના મહેન્દ્ર નગર પાસે આવેલ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મુર્તિની પ્રાણ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાયો

અટલ ટીકરીંગ લેબ થકી શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે નવી શોધખોળ કરી આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકશે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય-...

તાજા સમાચાર