Thursday, July 3, 2025
- Advertisement -spot_img

મોરબી

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની ચુંટણી યોજાઈ

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી આજે યોજાઇ હતી. રાજ્યભરની જિલ્લા માહિતી કચેરીમાંથી સૌ સભાસદ કર્મચારી અધિકારીશ્રીઓએ આ ચુંટણીમાં મતદાન...

મોરબી નીચી માંડલ ગામે ખેડુત ના ઘરમાં તસ્કરોએ ત્રાટક્યા રોકડ રકમ અને દાગીના ની ચોરી

મોરબી પંથકમાં વારે ઘડીએ ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નીચી માંડલ ગામે એક ખેડૂત નાં ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડ...

મોરબી માળીયા વિધાનસભા સીટ ના સક્રિય કાર્યકતાઓ ની મીટિંગ યોજાય

મોરબીમાં આગામી ૨૭ તેમજ ૨૮ તારીખે આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા મોરબી : ગુજરાતમાં તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની ત્યારીમાં લાગી ગયા છે ત્યારે...

મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો

યોજાયેલી રામકથા માં યોગદાન આપનાર પત્રકારમિત્રો, તેમજ તમામ કાર્યકરોને સન્માનિત કરાયા મોરબી સુવિખ્યાત તિર્થધામ, શ્રી ખોખરા હનુમાનજી હરિહરધામ મુકામે કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં આજરોજ ભાવવંદના કાર્યક્રમ...

વવાણીયામાં 17મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ

માતૃશ્રી રામબાઇમાની જગ્યા વવાણીયા ખાતે તા. ૧૭ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી પધારવાના હોય જેથી પૂર્વ તૈયારીના ભાગરૂપે મંત્રી બ્રિજેશ મેરજાની ખાસ ઉપસ્થિતિમાં ઇન્ચાર્જ કલેકટર...

મોરબી: ટ્રેનની હડફેટે પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબીમાં અગમ્ય કારણોસર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ...

હળવદ : રાજોધરજી હાઈસ્કૂલ ખાતે “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો.

હળવદ શહેર માં આવેલ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર ના આ નવતર અભિગમ થકી અનેક લાભાર્થીઓ ને એક જ જગ્યા...

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારી ને વિદાય અપાઈ

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા એમ પી એચ ડબલ્યુ ના મિતુલભાઈ દેસાઈ જેવોની બદલી થતાં લજાઈ ગામના આગેવાનો દ્વારા વિદાયમાન અપાયો હતા જેવો...

માળિયાના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

માળિયા તાલુકાના ભાવપર ગામના શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૫ ને રવિવારે ઉજવાશે. પુનઃ પ્રતિષ્ઠાના ધાર્મિક મહોત્સવમાં તા. ૧૫ ને રવિવારે સવારે...

મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી સમાન સંસાર રામાયણ કથાનું અદકેરું આયોજન

તા.21 મેં થી 31 મેં 2022 દરમ્યાન રાત્રે 8.30 થી 11.30 વાગ્યા સુધી રામેશ્વર ફાર્મ રવાપર-ઘુંનડા રોડ ખાતે સતશ્રીની કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન મોરબી...

તાજા સમાચાર