Tuesday, September 16, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા રજૂઆત

ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવા એ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે લેખીત રજુઆતમાં જણાવ્યું હતું...

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમમાં બનશે ચબુતરો

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમ બાગમાં શ્રીરામ ચબુતરા ઘર સંસ્થા દ્વારા ચબૂતરો બનાવવામાં આવશે જે માટે ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું હતું. મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમમાં...

મોરબી અને માળીયા તાલુકાની તમામ શાળાઓમાં ગાંધીબાગનું પુષ્પ પુસ્તક અર્પણ કરાયું

મોરબીના લોકનેતા અને સેવાના ભેખધારી સ્વ.ગોકળદાસ પરમારના જીવન-કવન પર આધારિત પુસ્તક ગાંધીબાગનું પુષ્પ મોરબી તાલુકાની 180 શાળા માળીયા તાલુકાની 78 જેટલી શાળા અને 23...

મોરબી : જામગરી બંદુક સાથે એકને દબોચી લેતી મોરબી એસઓજી

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે નવી નવલખી ગામ નજીકથી જામગરી બંદુક સાથે એકને ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી...

મોરબી : દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

મોરબી :  એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ કારમાંથી ૫૪ બોટલ દારૂ સાથે એક પડકાયો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એસેન્ટ કારને...

તમારી આવકનું 10% દાન વિશ્વઉમિયાધામને આપો, સમાજ શ્રેષ્ઠ સ્થાને પહોંચી જશેઃ બાબા રામદેવ

લેઉવા અને કડવા અલગ નથી, ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાઓ : સ્વામી રામદેવ વિશ્વઉમિયાધામ- જાસપુર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય યોગગુરુ બાબા રામદેવજીનું પાવન આગમન થયું...

હર્ષ સંઘવીએ મોરબી જિલ્લાની સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક સાહસિકો તથા વેપારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે સવાંદ યોજ્યો

નાગરિકોની સલામતિ તેમજ શાંતિ માટે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સરકાર કટિબદ્ધ છે - હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાની...

મોરબીના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય વૃક્ષારોપણ દ્વારા જન્મદિવસની ઉજવણી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ડી.વી.પરખાણી શાળા નંબર:- 7 સરકારી શાળામાં ફરજ બજાવતા પ્રકાશભાઈ દસાડીયાએ રવિવારના રોજ ત્રણ પેઢીએ પોતે એમના ધર્મ પત્નિ, એમના શિક્ષક...

મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ અંતર્ગત ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાર્તમુર્હત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંમાતર મોરબી...

લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે સોમવારથી વિનામૂલ્યે નોટબૂકનું વિતરણ

લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે મોરબી : ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક...

તાજા સમાચાર