Sunday, February 8, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના વિવિધ વિસ્તારોમાં ૩ દિવસ પાણીની સપ્લાય અનિયમિત રેહશે

મોરબી: મોરબી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ કરતા પાણીના સમ્પ હાઉસ પૈકી સરદાર બાગ તથા...

હળવદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે

આગામી ૧૦ ઓકટોબરે રાજ્યપાલશ્રી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૧૦ ઓક્ટોબરના રોજ હળવદના પ્રવાસે છે. તેમના અધ્યક્ષસ્થાને...

૧૨મી સપ્ટેમ્બરે આઈ.ટી.આઈ-મોરબી ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે તા.- ૧૨/૦૯/૨૦૨૨ ના સોમવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રોજગારીની સારી તકો ઉપલબ્ધ કરવાના હેતુસર મોરબી જીલ્લા કક્ષાનો...

મોરબીના નવા સાદુળકા ગામે મહિલાએ ઝેરી દવા પી જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુળકા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની,13 બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૩ મા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩ બોટલ ઝડપાઈ જ્યારે સ્થળ પરથી નાશી છુટતા પોલીસ આરોપીની શોધખોળ હાથ...

વાંકાનેર પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ

મોરબી: વાંકાનેર પોલીસ મથકમાં ગળેફાંસો ખાઈને અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. જેમાં વાંકાનેરમાં નવાપરા ખડીપરા શેરી નં -૪ માં રહેતા ૩૬ વર્ષીય ભાવનાબેન હર્ષદભાઈ ધોળકિયા...

વાંકાનેરમાં દેવીપુજક વાસ નજીક જાહેરમાં જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા

મોરબી: વાંકાનેરના વીસીપરા ગોડાઉન પાછળ દેવીપુજક વાસ નજીક તીનપત્તીનો જુગાર રમતા ૫ શકુનીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ગોડાઉન...

વાંકાનેર ને.હા. રોડ પર બંધ ટેલર પાછળ ટ્રક અથડાતાં ક્લીનરનુ મોત, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

મોરબી: વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઇવે રોડ ઉપર ઉભેલ ટ્રેલરના પાછળથી ઠાઠા સાથે ભટકાળતા ક્લીનરને શરીર ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું...

પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતાં પ્રગતિશીલ ખેડુત દાજીભાઇ મેળવી રહ્યા છે ૪.૫ લાખની આવક

પ્રાકૃતિક ખેતી એટલે ગાય માતાનું સન્માન અને ધરતીમાતા બળવાન ખેડૂત ધનવાન તથા ખાનાર વર્ગને તંદુરસ્તીનું વરદાન આગામી ૧૦ સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની શિબિર...

ટંકારા પડધરી ના ધારાસભ્ય લલિતભાઇ કગથરા એ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરી મતવિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા આજે પોતાના મતવિસ્તાર નાં ગામડાંઓ ની મુલાકાત લઈ ત્યાં ની સમસ્યાઓ...

તાજા સમાચાર