Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

નવા VCE ની નિમણુંક કરવાનો વિકાસ કમિશ્નરનો પરિપત્ર ગેરબંધારણીય : મોરબી જીલ્લા VCE મંડળ

મોરબી : સમગ્ર ગુજરાતના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) અનેક પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે અને ગત તા. 10 મે ના રોજ વિકાસ...

મોરબીના ફિલ્મ કલાકારનું અમદાવાદ ખાતે પાટીદાર રત્ન તરીકે સન્માન કરાયું

મોરબી : ન્યુઝ ઓનલાઈન અને નમસ્કાર ગુજરાત દૈનિક દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર પાટીદાર રત્નોનું સન્માન કરવામાં આવ્યું...

મોરબી ખાતે રાજયમંત્રીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાશે

મોરબી : આગામી વર્ષાઋતુ શરૂ થવાની તૈયારી છે ત્યારે આ સમયગાળા દરમિયાન સંભવિત ભારે વરસાદ, પુર વાવઝોડુ કે અન્ય કુદરતી આપત્તિઓને તાત્કાલિક પહોંચી વળવાના...

મોરબી ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી

મોરબી : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ...

મોરબી શહેરના શક્તિ ચોક અને મચ્છીમાર્કેટના 15 ધંધાર્થીઓને પાલિકાની નોટિસ

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માસ મટનનો વેપાર ખુબ વધ્યો છે અને જાહેરમાં કોઈપણ મંજૂરી વગર માસ મટનના અમુક ધંધાર્થીઓએ...

હળવદ એસટી ડેપોમાં પીવાના પાણીની મુશ્કેલીથી મુસાફરોમાં રોષ, તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા માંગ

હળવદ એસટી ડેપોમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000 થી વધુ મુસાફરો આવે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની સુવિધા ન હોવાથી રોષની...

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં વધુ એક પાટીદાર સમાજ ના લગ્ન યોજાયા

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ઘડિયા લગ્નની ખુબ સરસ પહેલ કરવામાં આવી છે. જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં જેમાં...

મોરબી નગરપાલિકા દ્વારા શરૂ કરેલ પ્રી મોન્સુન કામગીરી કેટલી સફળ રહેશે !

ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્ક સામેના નાળાની સફાઈ...

મોરબી જિલ્લામાં ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે જિલ્લા-તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે

મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પાંચેય...

પીએમ મોદીનાં કાર્યક્રમને લઈ ને મોરબી જિલ્લા ભાજપમાં અનેરો ઉત્સાહ છવાયો

300 બસો અને હજારો ગાડીનાં કાફલા સાથે 10,000 થી વધુ કાર્યકરો પીએમ નાં કાર્યક્રમમાં પોહચશે જસદણ આટકોટ ખાતે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાના ટ્રસ્ટ...

તાજા સમાચાર