Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરાયું

મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરવામાં આવ્યું...

મોરબી મતદારયાદી સુધારણા કાર્યવાહી શરૂ

મતદારયાદી સુધારણા ઝુંબેશનો જાહેર જનતાને વધુ ને વધુ લાભ લેવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીની અપીલ તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત...

અષાઢી બીજનાં અવસર પર મચ્છુ માતાજીની ભવ્ય રથ યાત્રા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

અષાઢી બીજ નિમિત્તે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથ યાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારોની સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો દ્વારા...

સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ,પર્યાવરણ પ્લાસ્ટિકથી બચાવવા સરકારે લીધા પગલાં

પર્યાવરણ પર પ્લાસ્ટિકની વધતી જતી ખરાબ અસરોને રોકવા માટે સરકારે આજથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નિર્ણય બાદ હવે...

હળવદમાં વરલીના આંકડા લેતો ઈસમ ઝડપાયો

હળવદના તાલુકાના સરા રોડ પર હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એક ઈસમ સતનામ કોમ્પલેક્ષ પાસે સકમંદ લાગતા તેની તપાસ કરતા તે વરલી ફીચરના આંકડા...

હળવદમા ભંગારના ડેલામાં તસ્કરો ત્રાટક્યા

હળવદ શહેરમાં અવારનવાર તસ્કરો દ્વારા હાથફેરો કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વાર હળવદમાં ભંગારના ડેલામાં તસ્કરો ત્રાટક્યા.ગતરાત્રીના હળવદ – ધ્રાંગધ્રા હાઇવે...

મોરબીના કેરળા નજીક મહિલાને મારી કેનાલમાં નાખી દીધી હોવાનો ઘટસ્ફોટ

થોડા દિવસ પહેલા મળેલ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પીએમમાં હત્યા થયાનું ખુલ્યું મોરબીના હરિપર કેરાળા નજીક થોડા દિવસ પૂર્વે કેનાલમાંથી અજાણી મહિલાનો...

મોરબીના ડીપીઈઓ-ડીઇઓના ચાર્જને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

ભરતભાઈ વિડજાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીનો ચાર્જ અને નિલેશભાઈ રાણીપાને ડી.ઇ.ઓ.નો ચાર્જ અપાયો. મોરબીમાં છેલ્લા બે વર્ષથી બી.એમ.સોલંકી ડીઇઓ અને ડીપીઈઓ તરીકેની બંને જવાબદારીઓ સંભાળતા હતા...

રાંકજા ડેન્ટલ ક્લિનિકના ઓપનિંગ પર ડેન્ટલ સર્જન દ્વારા આજ થી ૧ મહિના સુધી નિશુલ્ક નિદાન

મોરબી ખાતે ૧ જુલાઈ થી અષાઢી બીજ નિમિત્તે ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા " રાંકાજા ડેન્ટલ ક્લિનિક " નામના નવા સોપાન...

રહેણાક વિસ્તારમાં પાણી નો બોર બનાવવા રૂ. ૧૦,૦૦૦/- ભરીને લેવી પડશે NOC

કેન્દ્ર સરકારના જળ સંપતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોરવેલ માટે રૂ.૧૦ હજાર નો ચાર્જ ભરી NOC લેવી પડશે.જેમાં રહેણાકમાં આવતા એપાર્ટમન્ટ,ગ્રુપ...

તાજા સમાચાર