Thursday, August 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો 

મોરબીમાં શહેર હાલ દીવ બનતું નઝરે પડી રહ્યું છે અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસીંગના...

45 ગાય માતાનું કતલ: ગૌમાતાની કતલ કરી માસની તસ્કરી કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી જિલ્લામાં ગૌમાતાની કતલ કરી તસ્કરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માળીયા વિસ્તારમાં ૧૩ ગાયોને ગૂમ કરી કતલ કરનાર પિતા-પુત્ર એ હળવદ પંથકમાંથી...

મોરબી જિલ્લાના સાત પીઆઈ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરાઈ

મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લા પોલીસના સાત પીઆઈ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરાઈ છે જેમાં એ ડિવિઝન પીઆઈ એચ....

મોરબીની બિલિયા શાળામાં મુંબઈ નિવાસી મહેન્દ્રભાઈ મહેતાએ પુસ્તકાલય માટે દાન અર્પણ કર્યું

મોરબી: જનની જન્મભૂમિ સર્વગાદ અપી ગરિયસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.માણસ ભલે ગમે તેવડો મોટો થઈ જાય, ભલે પોતાની જન્મભૂમિ દૂર જાય...

મોરબીના નાની વાવડી ગામ પાસે ફરી દિપડો જોવા મળ્યો; ખેડૂતોમાં ફફડાટ 

મોરબી ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસથી દિપડાએ ધામા નાખ્યા છે ત્યારે મોરબીના રાજપર ગામે આ દિપડાએ દેખાડો દિધો હતો ત્યારે ફરી એકવાર મોરબીના નાની વાવડી...

આગામી રવિવારે રાજકોટમાં પાટીદાર સમાજનાં એકીકૃત સામાજિક સંગઠન “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” નાં કાર્યાલયનું ઉદ્દઘાટન 

વ્યાજખોરો અને અસામાજિક તત્વો સામે સમાજ ની સુરક્ષા હેતુ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવશે  આંતર રાજ્ય સમૂહ લગ્ન સહિતની સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે રાજકોટ...

મોરબીમાં ફાયર વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર અંગે ટ્રેનીંગ અપાઇ 

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા મંગલમ પ્લે હાઉસ હાઉસિંગબોર્ડ મોરબી ૧ અને શ્રીમતી નલીનીબેન જી મહેતા હાઈસ્કુલ સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશનની બાજુમાં કાંઈપણ...

અનુસૂચિત જાતિના વકીલો માટે ડૉ.પી.જી. સોલંકી નાણાકીય સહાય યોજના અમલી

યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વકીલોને નાયબ નિયામક, અનુ. જાતિ કલ્યાણનો અનુરોધ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક, અનુ.જાતિ કલ્યાણ,...

ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન તથા નિયત કેન્દ્રો પર e-KYC સરળતાથી થઈ શકે છે

e-KYC રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરથી થઈ શકે છે, કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને નહીં આપવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ રેશનકાર્ડ ધારકો હવે...

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે રાહતદરે ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરાશે

જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરા ના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ.  પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ...

તાજા સમાચાર