Thursday, December 25, 2025
- Advertisement -spot_img

મોરબી

મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી તેમજ મહેશ્વરી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પયોજાયો

બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી માનવધર્મ નિભાવ્યો મોરબી ખાતે તા ૧૩ ના રોજ ફરી એકવાર મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને મહેશ્વરી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે...

વાંકાનેરમાં નીયમ ભંગ કરનાર ત્રણ સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ

વાંકાનેર: વાંકાનેરમાં પોલીસે નિયમભંગ કરનાર ત્રણ સ્પાના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારો નજીક...

મોરબીમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના વાવડી રોડ જનકનગર સોસાયટીમાં જાહેર રોડ પર નજીવી બાબતે બોલાચાલી કરી બે પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી...

મોરબીમાં મકાનમાં ગુપ્ત ભોંયરામાંથી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર

મોરબી: મોરબીના રણછોડનગર સેન્ટમેરી સ્કુલની પાછળ જલારામ પાર્ક એપાર્ટમેન્ટ આરોપીના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં તથા એપાર્ટમેન્ટના ફળીયાના ભોંયતળિયે બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂ/બીયરના કિં.રૂ.૨,૭૮,૮૦૨...

મોરબી: મચ્છુ -02 ડેમ 100% ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

મોરબી: મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની...

વાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગ્રાહકોની જાગૃતિ અને સુરક્ષા માટે સરકાર વર્ષે ૨૦ કરોડનો ખર્ચ કરે છે- કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગ્રાહકની સુરક્ષા માટે ગુજરાત રાજ્યમાં ૫૩ ગ્રાહક સુરક્ષા મંડળ...

મોરબી આરટીઓ કચેરીમાં પૈસા ફેંકો લાયસન્સ મેળવો નો ખેલ!

ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓ નાં કારણે દેશના વડા પ્રધાન નું કરપ્શન પર લગામ લગાવવાનું સપનું ચકનાચૂર થઈ રહ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ મોરબી આરટીઓ...

માળીયા: ઓનેસ્ટ હોટેલ ખાતેથી ત્રણ વ્યક્તિના અપહરણ કરનાર છ ઇસમોને પોલીસે ઝડપી પાડયા

માળીયા (મી): માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના ઓનેસ્ટ હોટલ ખાતે બનેલ અપહરણના બનાવમાં અપહરણ થયેલ ત્રણ ઇસમોને કચ્છ જીલ્લાના ભચાઉ ખાતેથી આરોપીઓના કબ્જામાંથી છોડાવી અપહરણ...

મોરબીની વન અપ સોસાયટીમાં દશેરાના પર્વ નિમિત્તે કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો

મોરબી: ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ ધ વન અપ નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણ, મહાભારત, વેદો, ગીતાજી,...

મોરબીના વિરાટનગર (રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

વિરાટનગરના બુટ ભવાની મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ સંપન્ન મોરબી: અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરાના પર્વ...

તાજા સમાચાર