Sunday, May 19, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

લોકો તમામ પૂર્વ ગ્રહ છોડી જેનરિક દવા અપનાવે અને અન્યને પણ જાગૃત કરે તે માટે માર્ગદર્શન અપાયું મોરબી: સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત...

મોરબીમાં “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

દીકરા-દીકરીના ભેદભાવ રહિત સમાજના નિર્માણ માટે સિગ્નેચર બોર્ડ પર હસ્તાક્ષર કરી સંકલ્પબદ્ધ થયા. મોરબી: મોરબી ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું...

દિપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેક્ટ હેઠળ સરકારી યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

દીપક ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2020 થી પ્રોજેક્ટ સંગાથ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય સરકારી સેવાના ઉપયોગને મજબૂત કરીને અને જન સમુદાયને પરિવર્તન માટે...

મોરબીમાં યુવાને એસીડ પી જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વાવડી રોડ ગણેશનગરમાં યુવકનુ એસીડ પી જતા મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ગણેશનગર શેરી નં -૪મા રહેતા સુરેશભાઈ લાભુભાઈ...

મોરબીના પીપળી ગામે બે શખ્સોએ અજાણ્યા યુવકનું ઢીમ ઢાળી દીધું 

મોરબી: મોરબીના પીપળી થી ખોખરા હનુમાન જતા રસ્તાની બાજુમાં ઈંટુના ભઠા પાસે, પીપળી ગામની સીમમાં ઈંટુના ભઠા પાસે આવી ભઠામાં કામ કરતા મજુરોને કહેલ...

મોરબીમાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા યુવક પર છરી વડે હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: બે ચાર દિવસ પહેલા મોરબી દલવાડી સર્કલ નજીક રાત્રીના યુવકને છરીના ઘા ઝીક્વામાં આવ્યા હતા.બાદમા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે...

મોરબીના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ: ભારે પવનથી સન ગ્લોસ સિરામિકના છાપરા ઉડ્યા

મોરબી: આજે હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં લાલાપર નજીક આવેલા...

મોરબીના મેઘાવી છાત્ર તરીકેનું બહુમાન પ્રાપ્ત કરતા ડો.ચિરાગ અઘારા

મોરબી: મોરબીની ભૂમિ એટલે બહુ રત્ના વસુંધરા, મોરબીમાંથી અનેક તેજસ્વી તારલાઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કૌવત ઝળકાવ્યું છે ત્યારે વધુ એક મેઘાવી છાત્ર એટલે...

સરકારના ‘કિશોરીઓ કુશળ બને’ સુત્રને સાર્થક કરવા મોરબી ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

કિશોરીઓએ કરેલા આત્મનિર્ભરતાના પ્રાઈડ વોકે જમાવ્યું આકર્ષણ મોરબી: મહિલાઓ પગભર બને, સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે અને બાળપણ તથા યુવાવસ્થાથી જ તેમને મહિલાઓને લાગતી...

ટંકારા ખાતે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાયો

ત્રણ હજારથી વધુ લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના સહયોગ તથા જિલ્લા...

તાજા સમાચાર