મોરબી: આજે ઉમા વિદ્યા સંકુલ સામાકાંઠે તથા શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ-શક્ત શનાડા ખાતે મોરબી ફાયર ટીમ દ્વારા સેમિનાર યોજાયો હતો.
સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા...
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
આગામી ૧૪-૦૧-૨૦૨૪ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ...
દર વર્ષે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સમગ્ર ઝાલાવાડ પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાશાળી તેમના પરિવારની વ્યક્તિઓની સાથે...
મોરબી: અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું.
અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત...
ટંકારા તાલુકાના સજનપર ગામે તા. 19/12/2023 ના રોજ રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ
જેમાં શ્રી સજનપર પ્રાથમિક...