Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરાઈ 

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે...

મોરબી જીલ્લાના તમામ તાલુકાના અધિકારીઓને CRS પોર્ટલમા જન્મ મરણની એન્ટ્રી કરવા અંગેની તાલીમ અપાઈ 

આજે મોરબી જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી,...

મોરબી સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યાઓ ભરવા કલેકટરને રજૂઆત

મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી....

મોરબીના ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી ભડીયાદ રોડ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ કિં રૂ.૧૫,૬૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી...

માળીયા મીયાણામા ભીલવાસના શેરીમાંથી ચાર જુગારી ઝડપાયાં

માળીયા મીંયાણા શહેરમાં આવેલ ભીલવાસવાસના શેરીના નાકાં પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપિયા ૯૪૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા...

પ્રસંગને શાનદાર બનાવવો છે ? તો અનેક સુવિધાઓથી સજ્જ આનંદ અને શક્તિ પાર્ટી પ્લોટ્સ છે ને..

12 વિઘા જેટલી જગ્યામાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટમાં વિશાળ પાર્કિંગ, 2000 લોકોની કેપેસિટીવાળું ગ્રાઉન્ડ અને ડાઇનિંગ એરિયા : 4 રૂમની પણ સુવિધા મોરબી (...

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું 

મોરબી જિલ્લામાં ખુબ જ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વોર્ડ તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત નુ વિસ્તરણ થશે. પણ...

મોરબી પંચાસર હેડવર્કસ પીવાના પાણીનું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામ મંજુર

મોરબી જિલ્લાના પંચાસર વિસ્તારના નાગરિકોની પાણીના અભાવ અંગેની સતત ફરીયાદો તથા પાછળના વિસ્તારમાં વસતા લોકો સુધી પાણી પહોંચવામાં આવતા વિલંબને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત ફૌજી સહદેવસિંહ ઝાલાએ બાળાઓને ભારતીય સેના વિશે આપી સમજ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું સશક્તિકરણ થાય, વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય, બાળાઓ જીવન જીવવાનું કૌશલ્ય લાઈફ સ્કિલનું એજ્યુકેશન મેળવે એ માટે...

શ્રી ખોખરા હનુમાન હરીધામ બેલા ખાતે 24 ઓગસ્ટે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

મહામંડલેશ્વરશ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૪/૦૮/૨૦૨૫ને રવિવારના રોજ સવારે...

તાજા સમાચાર