Sunday, August 10, 2025
- Advertisement -spot_img

મોરબી

લતીપર નજીક કારખાનામાથી 25 મોટરની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: દિવાળી પર્વ અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન આગામી દિવાળી...

મોરબીમાં પાથરણાધારકો પાસેથી દિવાળીની બમ્પર શોપિંગ કરી સામાન્ય ધંધાર્થીઓની દિવાળી દીપાવતું યંગ ઇન્ડિયા ગ્રૂપ

સામાન્ય ધંધાર્થીઓના ઘરમાં પણ દિવળા પ્રગટાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરોએ રેંકડી - પાથરણા ધારકો પાસેથી મોટાપાયે દિવાળીની ખરીદી કરી સામાન્ય વર્ગના વેપારીઓને સ્વનિર્ભર બનાવવા માટે...

મોરબીમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢતી મોરબી પોલીસ

મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનનો અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી....

મોરબીમાથી 2.89 લાખની કિં.ના 17 જેટલા ખોવાયેલ મોબાઇલ શોધી કાઢતી મોરબી પોલીસ

મોરબી: મોરબીમાથી આશરે ૨, ૮૯, ૦૦૦/- ની કિંમતના ૧૭ જેટલા ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત આપતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ. મોરબી સીટી બી...

રાજકોટમા મર્ડરના ગુન્હામાં ત્રણ વર્ષથી જામીન પરથી ફરાર થયેલ આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડયો

મોરબી: રાજકોટ શહેર બી ડીવીજન બી ડીવીજન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુન્હાના ત્રણ વર્ષથી વયગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી...

મોરબી: પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઈ

મોરબી: ગત તા. ૦૫-૧૧-૨૦૨૩ ને રવિવારના રોજ પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઈ હતી. આ શિબિર સ્વર્ગીય સરોજબેન...

મોરબીમાં દલવાડી સર્કલ થી ઉમિયા સર્કલ સુધી ભારે વાહનોને પ્રવેશબંધી

ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તા.૩૦/૧૧/૨૦૨૩ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું બહાર પડાયું મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી,...

મોરબી જિલ્લાની વાંકાનેર તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરીઓમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

મોરબી જિલ્લામાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન અન્વયે વાંકાનેર તાલુકા પંચાયત તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરીઓમાં સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 'સ્વરછતા એજ...

મોરબી જિલ્લા પેન્શનર સભાસદોના સન્માન માટેના ફોર્મ ૧૫ ડિસેમ્બર સુધીમાં ભરવા સૂચન

મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટેની દર વર્ષે લેવાતી સામાન્ય સભા તા.૩૧/૧૨/૨૦૨૩ નાં રોજ રાખવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ...

મોરબીનાં ઘુંટુ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

તા.૧૪ થી ૨૦ નવેમ્બર સુધી રામેશ્વરબાપુ હરીયાણી કથાનું રસપાન કરાવશે મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની સ્મૃતિમાં ધોરીયાણી પરીવાર...

તાજા સમાચાર