Sunday, September 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીનાં રફાળેશ્વર જીઆઈડીસીમાં સિરામિક પાર્ટ માં આગની ઘટના

મોરબી: અલીટમો સીરામીક જીઆઈડીસી એરીયા રફાળેશ્વરમા સિરામિક પાર્ટમાં વર્કર દ્વારા ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હતી. મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ આગ...

મોરબીમાં શનીવારે ભરાતી બજારમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી રવાપર ઘુનડા રોડ શનિવારે ભરાતી બજારમાંથી યુવકની પત્નીનો મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન...

વાંકાનેરના ભોજપરા ગામે કારખાનાની ઓફીસમાંથી રોકડ રૂ. 5.75 લાખની ચોરી

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમ જેતપરા રોડ ઉપર આવેલ એબલ એન્ડ એગ્રો પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાંથી રોકડ રકમ રૂ.૫,૭૫,૦૦૦ ની ચોરી કરી...

માળિયાના વેણાસર પ્રા.શાળામાંથી ત્રણ CCTV કેમેરાની ચોરી

માળિયા (મી): માળિયા મી.‌‌ તાલુકાના વેણાસર ગામની પ્રાથમિક શાળામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ત્રણ સી.સી. ટીવી કેમેરા ચોરી કરી લઇ ગયો હોવાનું વેણાસર પ્રાથમિક...

દિવાળી ટાણે પણ અંધારા: ટંકારા ચોકડી પરના ઓવર બ્રિજ પર લાઈટો શોભાના ગાંઠીયા સમાન

આ અંધારા કારણે કોઈ દુર્ધટના બને અને કોઈ નો ભોગ લેવાઈ તે પહેલાં આ લાઈટો ચાલુ કરવી જોઈએ ટંકારા: ટંકારાની લતીપર ચોકડી ખાતે બનાવવામાં આવેલ...

ટંકારા પોલીસે ૧૯૨ બોટલ દારૂ ભરેલી ઇકો કાર ઝડપી

વાંકાનેર તરફથી ઇકો કાર ઈંગ્લીશ દારૂ ભરીને નીકળી હોય અને ટંકારા તરફ પહોંચતા ટંકારા પોલીસ ટીમે ઇકો કારને ઝડપી લીધી હતી અને કારમાં રહેલ...

સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા મોરબીના દરબારગઢચોકમાં કાલીપુજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરાશે 

સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ (શ્યામા કાલીપુજા કમીટી મેમ્બર્સ ગ્રુપ) દ્વારા મોરબીના દરબારગઢચોકમાં, કાલીપુજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવશે. મોરબી માં દરબારગઢ ચોકમાં, તા.૧૨/૧૧/૨૦૨૩...

મોરબી નિવાસી દિપકભાઈ દલપતરામ વૈષ્ણવનું દુઃખદ અવસાન

મોરબી: મૂળ મોરબી જીલ્લાના ખરેડા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા દિપકભાઈ દલપતરામ વૈષ્ણવ તા. ૦૯-૧૧ -૨૦૨૩ ને ગુરૂવારના રોજ રામ ચરણ પામેલ છે.  ડો....

મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈનું દુઃખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈ (ઉ.વ.92) તે સ્વ. રસિકલાલ ઝવેરચંદ દેસાઈ (લજાઈવાળા) ના પત્ની, કિશોરભાઈ, ચંદનબેન હિતેશભાઈ મહેતા (રાજકોટ) અને અરુણાબેન ભરતકુમાર ખોખાણી...

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરાયું

મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 712 જેટલા પાટીદાર શિક્ષકો ફરજ બજાવે છે જેનું *'મોરબી પાટીદાર શિક્ષક સમાજ '* નામનું સંગઠન કાર્યરત છે જેઓ *"હું નહીં...

તાજા સમાચાર