મોરબી: મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદાર દ્વારા એવી અરજી કરેલ કે ખેતરમાં વાવેલ પાકમાં ફેક્ટરીના પ્રદુષણથી નુકસાન થયેલ છે જેથી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...
મોરબી: મોરબી તાલુકાના વિરાટનગર ગામે ગળેફાંસો ખાઈ લેતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મીનાબેન નિતીનકુમાર વર્મા ઉવ-૨૧ રહે જીબોન્ડ સિરામિક વિરાટનગર ગામ બેલા...