Sunday, September 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા પેન્શનર સભાસદોના સન્માન માટેના ફોર્મ ૧૫ ડિસેમ્બર સુધીમાં ભરવા સૂચન

મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટેની દર વર્ષે લેવાતી સામાન્ય સભા તા.૩૧/૧૨/૨૦૨૩ નાં રોજ રાખવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ...

મોરબીનાં ઘુંટુ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

તા.૧૪ થી ૨૦ નવેમ્બર સુધી રામેશ્વરબાપુ હરીયાણી કથાનું રસપાન કરાવશે મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની સ્મૃતિમાં ધોરીયાણી પરીવાર...

મોરબી: શું આપને લોન ની જરૂર છે? તો આજે જ અક્ષર કોર્પોરેટનો સંપર્ક કરો

મોરબી: જીવનના આવશ્યક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે તમારી મિલકતનો ઉપયોગ કરો અને તમામ પ્રકારની લોન મેળવવા માટે આજેજ અક્ષર કોર્પોરેટનો સંપર્ક કરો. અક્ષર કોર્પોરેટની ઝડપી...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી: મોરબી ધુતારાની વાડી, ગાયત્રી આશ્રમ પાછળથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે...

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં શીવમ હોસ્પિટલ થી જુના ઘુંટુ જવાના રોડ પર બેઠાપુલ હનુમાન ડેરી પાસે આવેલ દુકાને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી...

હળવદના સુસવાવ ગામના પાટીયા નજીક ટ્રેક્ટર સાથે બાઈક અથડાતાં મહિલાનું મોત 

હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયાથી આગળ ડીવાઈન બોર્ડ પ્રાઈવેટ લિમિટેડ કારખાનાની સામે રોડ ઉપર બાઈક સાથે ટ્રેકટર અથડાતાં મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે...

ટંકારાના બંગાવાડી ગામના પાટીયા નજીક કારે બાઇકને હડફેટે લેતા બેના મોત 

ટંકારા: ટંકારા તાલુકાના બંગાવાડી ગામના પાટીયા નજીક રામદેવ હોટેલથી થોડે દૂર રોડ ઉપર સ્કોર્પિયો કારે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિના કમકમાટીભર્યા ઘટનાસ્થળે જ મોત...

વાંકાનેર: પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સો અપહરણ કરી યુવકને ધોકા વડે મારમાર્યો

વાંકાનેર: વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સોએ યુવક ગાડી લઈને જતો હતો ત્યારે ગાડીમાં ચડી જઈ સાઈડમાં બેસાડી અપહરણ કરી રાજકોટના બામણબોર લઈ...

મોરબીમાં રફાળિયા પાસે નવનિર્મિત જી.પી.સી.બી.ની પ્રાદેશિક કચેરીનું લોકાપર્ણ કરતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

પર્યાવરણ સંરક્ષણ સાથે ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જના પડકારો અંગે યોગ્ય પગલાં લેવામાં અગ્રેસર...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 219 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૨૬ કેમ્પમાં કુલ ૮૩૦૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું મોરબી: સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...

તાજા સમાચાર