મોરબી: મોરબીના પર્યાવરણ પ્રેમી એવા કડીવાર બંધુઓએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અને ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે...
મોરબી: મોરબી થોડા દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ માત્ર બે દિવસમાં નવા બનવાયેલા...
મોરબી: મોરબીના મકનસર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.ટી પરેડનુ આયોજન કરવામા આવેલ જે દરમ્યાન પોલીસ અધિક્ષક,મોરબીની આજ્ઞાનુસાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકની હાજરીમા...
મોરબી : ૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જે નિમિત્તે પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે...
મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.બચીબેન ગોકળભાઈ (હ.નાથાભાઈ તથા ભાવેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૮ દર્દીઓએ લાભ લીધો
અત્યાર સુધી ના...
પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ખાતમુહુર્ત કરાયું હતું.
મોરબી: ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે કે મોરબી...
મોરબી: મોરબી તાલુકાના માણેકવાડા ગામે સરકારી સ્કુલ પાસે આવેલ ઈલેક્ટ્રીક થાંભલામાંથી શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા...