Sunday, May 11, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં એકી સાથે 60 જેટલ‍ા પોલીસ કર્મીઓની બદલી

મોરબી: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો ઓર્ડર કર્યો છે. જેમાં મોરબી જીલ્લાના...

હળવદ શહેરમાં બાઈક અથડાવા બાબતનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ફટકાર્યો

હળવદ: હળવદ શહેરમાં એક્ટીવા સાથે બાઈક અથડાતાં તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે ફટકાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ...

હળવદમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી આધેડ સહિત પરીવારને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

હળવદ: હળવદમાં અગાઉના ઝઘડાનુ મનદુઃખ રાખી ચાર શખ્સોએ આધેડને તથા તેના દિકરાને અને દિકરાની વહુને તેમજ તેમની દિકરીને લાકડાના ધોકા વડે માર મારી ઇજા...

મોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનુ મોત

મોરબી: મોરબીના જેતપર રોડ ઉપર લોરેન્સ સિરામિક પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક પર પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું...

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની PM પ્રોજેકટ માટે પસંદગી

મોરબીની માધાપરવાડી કન્યા શાળા અત્યાધુનિક સુવિધાઓ સજ્જ થશે મોરબી: દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે 5 મી સપ્ટેમ્બર - 2022 ના રોજ...

મોરબી શિરવી ફાર્મ ખાતે લાયન્સ ક્લબ મોરબી પરિવાર દ્વારા આયુર્વેદ કથાનું ભવ્ય આયોજન સંપન્ન થયુ

મોરબી: લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા તળાજા સ્થિત અષ્ટાંગ આયુર્વેદ ધામનાં જાણીતા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને ત્રિવેણી સંગમ રૂપ ત્રિવિધ આયુર્વેદ...

મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ યોજાયો

મોરબી: મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા ૭ પ્રશ્નો પર...

મોરબી: જિલ્લા કોંગ્રેસ સેવાદળ મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છ ની નિમણૂક

ગુજરાત સેવાદળના પ્રદેશ મહામંત્રી જીલ્લા ઇન્ચાર્જ(પ્રભારી), જીલ્લા અધ્યક્ષ પદાધિકારીઓના આદેશ અને માર્ગદર્શન મુજબ જિલ્લા કોંગ્રેસ દળ મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છ ની નિમણૂક કરી વિશેષ...

મોરબી: જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી ની નિમણૂક

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ભાજપ ને નવા પ્રમુખ મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા...

૨૩ જુલાઇ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં...

તાજા સમાચાર