Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: શ્રી હરી નકલંક હાઈસ્કૂલ બગથળા ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23’નાં અનુસંધાને “વિજ્ઞાન મેળો’ યોજાયો

મોરબી: શ્રી હરી નકલંક હાઈસ્કૂલ બગથળા ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23'નાં અનુસંધાને "વિજ્ઞાન મેળા"નું આયોજન કરવામાં આવ્યું હતું. "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત...

વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો તૃતીય પાટોત્સવ અમદાવાદના જાસપુર મંદિર સહિત વિશ્વભરમાં ઉજવાયો

પાટોત્સવ પ્રસંગે અમદાવાદ, ભુજ અને ગાંધીધામાં રક્તદાન કેમ્પ યોજાયો 200 થી વધુ ભાવિ ભક્તોએ રક્તદાન કરી પાટોત્સવની ઉજવણી કરી વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના...

મોરબી: યુનિક સ્કૂલ ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું એક્ઝિબિશન યોજાયું

મોરબી: ગત તારીખ 26 અને 27 ના રોજ મોરબીની સામે કાંઠે વિસ્તારમાં આવેલી યુનિક સ્કૂલ ની અંદર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું એક અનોઠું એક્ઝિબિશન...

મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમિનાર યોજાયો

ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અનુસાર કોઇપણ સ્ત્રીને કોઇ પણ સ્થળે રક્ષણ પુરુ પાડવામાં આવે છે મોરબી: જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સરોજબેન...

5મી માર્ચે ટંકારા ખાતે આયુષ મેળો તથા વિના મુલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન

ટંકારા: શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે તા. ૫મી માર્ચે 'આયુષ મેળો' તથા વિના મુલ્યે આયુષ નિદાન...

માળીયાની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

મોરબી: ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્રી ડો.સી.વી.રામને 28,મી ફેબ્રુઆરી 1928 ના રોજ ફિઝિક્સનો સિદ્ધાંત રોમન ઈફેક્ટ આજના દિવસે દુનિયાની સમક્ષ રજુ કરેલ હોય, પબ્લિશ કરેલ...

ડુંગળી વાવતા ખેડૂતોની માઠી દશા અંગે રાજ્યના કૃષિમંત્રીને ભારતીય કિશાન સંઘના પ્રમુખે કરી રજુઆત

મોરબી: રાજ્યમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે ડુંગળીનું વાવેતર કરતા સમયે જેટલો ખર્ચ થાય છે તેટલી પણ ઉપજ ખેડૂતોને થતી ના...

મોરબી: આજે વિજ્ઞાન દિવસ નિમિત્તે બોરીયાપાટી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

મોરબી: મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્રિ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આજે ૨૮ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ...

ટંકારા: શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ 

ટંકારા: ટંકારા તાલુકાના શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી. વૈજ્ઞાનિકોના જીવન દર્શન અને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા ઉજવણી કરવામાં આવી અને બાળકોને...

વિશ્વઉમિયાધામની શ્રીમદ્દ ભાગવત કથાનું 60,000 ભક્તોએ રસપાન કર્યું, 500 સ્વયંસેવકો સ્ટેન્ડ ટુ રહ્યા

હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના 1160 મહાનુભાવો ધર્મસ્તંભના દાતા તરીકે જોડાયા PM નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ વિશ્વઉમિયાધામ સહભાગી બન્યું. વિશ્વના સૌથી...

તાજા સમાચાર