મોરબી: લાતી પ્લોટ વિસ્તારના લઘુ ઉદ્યોગકારોએ વિસ્તારની મૂળભૂત સમસ્યાઓ અંગે પાલિકા તેમજ સંલગ્ન ઉચ્ચ અધિકારીઓને અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા...
મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે પરણિતાનુ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ ઉ.વ-૨૮ રહે. નવા જાંબુડીયા તા.જી.મોરબી...
મોરબી: મોરબીના કુબેરનગરમાં સગીરનુ ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના કુબેરનગરમાં રહેતા મનદીપભાઈ મેહુલભાઈ ચૌહાણ (ઉ.વ.૧૬) એ ગત...
મોરબી: આગામી તારીખ ૦૬/૦૩/૨૦૨૩ ને સોમવારના રોજ બપોરે ૨.૦૦ થી ૫.૩૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા મોરબી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન...
મોરબી: આજે લગ્નમાં ખૂબજ જાહોજલાલીથી કરવામાં આવે છે, લખલુંટ ખર્ચ કરવામાં આવે છે, ભોજન સમારંભમાં હજાર હજાર ડિશો હોય છે, જેમાં ધરતીપુત્રોના પરસેવાના પ્રયાસોથી...