Monday, May 5, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામોની જન્મ-મરણ નોંધણીની કામગીરી ગ્રામ પંચાયત કચેરીએ થઈ શકશે 

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી, અમરેલી, ભડિયાદ - જવાહર, ત્રાજપર-માળિયા વનાળીયા, મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના...

મોરબીમાં “ભાઈ કા અડ્ડા” (નાસ્તા હાઉસ) ને ત્રણ વર્ષ પૂર્ણ થતાં ખાસ ઓફર : બાય વન આલુ ટીક્કી બર્ગર સાથે ગેટ વન બોમ્બે વડાપાવ...

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી: સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે આજે ખુશખબર છે. ભાઈ કા અડ્ડાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં એક ખાસ ઓફર્સ મુકવામાં આવી છે....

જાણવા જેવું: વાહન-મોબાઈલ ચોરીની જ નહીં તમે બધી જ પોલીસ ફરિયાદ ONLINE કરી શકશો

પોલીસ ફરિયાદ માટે કુટબોલની જેમ બહુ ફેરવ્યા હવે, પ્રજાના અવાજને કોઈ દબાવી નહીં શકે પ્રજાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગીલી દંડાની જેમ ફરીયાદ માટે એક...

મોરબી રાજપર રોડ પર કાર ચાલકે બેફામ ઓવર સ્પીડ કાર ચલાવી: બે બાઇક ચાલકને હડફેટે લીધા 

મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે...

મોરબીના રંગપર નજીક સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં શિવ બ્રીજની બાજુમાં યોગી કોમ્પ્લેક્ષમા પહેલા માળે આવેલ ગેલેક્સી વેલનેસ બોડી મસાજ સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હતી,...

મોરબીના ત્રાજપર ખારીમાં આધેડ પર બે શખ્સોનો લોખંડના ધારીયા વડે હુમલો 

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારીમા આધેડ તથા આરોપીને એક વર્ષ પહેલાં એકબીજાને ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ આધેડને લોખંડના...

મોરબીના નવાડેલા રોડ પર યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો 

મોરબીમાં રહેતા યુવકે અગાઉ આરોપી પાસેથી રૂપિયા લીધેલ હોય જે બાબતે પોલીસમાં અરજી કરેલ હોય અને ત્યારે સમાધાન થઈ ગયેલ હોય તે બાબતે ખાર...

મોરબીમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબીમાં રહેતા યુવકે આરોપી વિરુદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદ પાછી ખેંચી લેવા માટે યુવકને આરોપીએ ગાળો આપી જાનથી મારી નાંખવાની...

મોરબીમાં લોકો માટે માથાનો દુખાવો દબાણ કે બેફામ લાગેલા હોર્ડિંગ્સ?

હાલ મોરબી નગરપાલિકાએ નામ બદલ્યા પણ લખાણ ના બદલ્યા, હવે પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને નવા આવેલા કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબીની હાલત બદલવા પ્રયાસ...

મોરબી: રામાનંદીય સાધુ સમાજ દ્વારા જગત ગુરુ શ્રી રામાનંદાચાર્યજીની જન્મજયંતિની ઉજવણી કરાશે

મોરબી માળિયા મી. વિસ્તારમાં વસ્તા રામાનંદીય સાધુ દ્વારા આગામી તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જગત ગુરુ મહારાજ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી મોરબી...

તાજા સમાચાર