Thursday, December 25, 2025
- Advertisement -spot_img

મોરબી

વિશ્વઉમિયાધામની શ્રીમદ્દ ભાગવત કથાનું 60,000 ભક્તોએ રસપાન કર્યું, 500 સ્વયંસેવકો સ્ટેન્ડ ટુ રહ્યા

હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના 1160 મહાનુભાવો ધર્મસ્તંભના દાતા તરીકે જોડાયા PM નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ વિશ્વઉમિયાધામ સહભાગી બન્યું. વિશ્વના સૌથી...

ટંકારાના નેકનામ ગામે સરકારી જમીન પર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો 

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે સરકારી ખરાબાની જમીન પર પોતાના અંગત ફાયદા સારુ ત્રણ શખ્સોએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી કબજો/દબાણ કરી દુકાનો...

મોરબીમાં યુવકને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યો

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વિસામાની મેલડીમાતાના મંદિર પાસે જુના ઘુંટુ રોડ પર યુવકને ચાર શખ્સોએ લાકડી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની...

મોરબીમાં શક્તિ ચેમ્બર-૧ ,૨ માં થયેલ ચોરી મામલે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બર-૧,૨ માં તા. ૨૬ ના રોજ એક સાથે ૨૦ જેટલી દુકાનોમાં થયેલ ચોરી થવા મામલે...

ટંકારામાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

ટંકારા: ટંકારાના ઉગમણા નાકા નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા નજીક વર્લી ફીચરનો...

ABVP મોરબી શાખા દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ 

મોરબી: ABVP મોરબી શાખા દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી...

મોંરબી: પ્રીમીયમ ભર્યું હોય તેમ છતા કંપનીએ વીમો નામંજુર કરતા ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

મોરબી:મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ઝીકીયારીના વતની લાભુબેન ઈશ્વરભાઈ ભાટીયાએ તેમના પતિનો અકસ્માત વીમો લીધો હતો....

મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે વિશેષ કેમ્પ યોજાયો

મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ મોરબી તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે મોરબી જિલ્લાના એક્રેડિટેશન...

ગીતાંજલી વિદ્યાલય મોરબી ખાતે પ્રિ SSC/HSC પરીક્ષા સંપન્ન 

મોરબી: ગીતાંજલી વિદ્યાલય મોરબી ખાતે રવિવારના રોજ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ SSC/HSC પરીક્ષાનુ આયોજન કરવામા આવેલ હતુ. મોરબી શહેર તથા આજુબાજુના ગ્રામ વિસ્તારની મોટા ભાગની...

સહકારી મંડળીઓએ મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોની નોંધણી કરાવવી

મોરબી: ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત નોંધાયેલ સહકારી મંડળીઓ દ્વારા નોંધણી સમયે અને ત્યારબાદ સમયાંતરે સભાસદો દાખલ કરવામાં આવતા હોય છે. સભાસદના મૃત્યુથી તે...

તાજા સમાચાર