મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે પરણિતાનુ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ ઉ.વ-૨૮ રહે. નવા જાંબુડીયા તા.જી.મોરબી...
મોરબી: મોરબીના કુબેરનગરમાં સગીરનુ ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના કુબેરનગરમાં રહેતા મનદીપભાઈ મેહુલભાઈ ચૌહાણ (ઉ.વ.૧૬) એ ગત...
મોરબી: આગામી તારીખ ૦૬/૦૩/૨૦૨૩ ને સોમવારના રોજ બપોરે ૨.૦૦ થી ૫.૩૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા મોરબી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન...
મોરબી: આજે લગ્નમાં ખૂબજ જાહોજલાલીથી કરવામાં આવે છે, લખલુંટ ખર્ચ કરવામાં આવે છે, ભોજન સમારંભમાં હજાર હજાર ડિશો હોય છે, જેમાં ધરતીપુત્રોના પરસેવાના પ્રયાસોથી...
કોઇ પણ આપતિજનક પરિસ્થિતિને પહોંચી વળવા આપદા મિત્ર પ્રોજેક્ટ હેઠળ મોરબીનાં આપદા મિત્રો સજ્જ
કેન્દ્ર સરકાર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા વિવિધ રાજ્યોમાં અપસ્કેલિંગ...