Wednesday, May 7, 2025
- Advertisement -spot_img

મોરબી

ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન તથા નિયત કેન્દ્રો પર e-KYC સરળતાથી થઈ શકે છે

e-KYC રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરથી થઈ શકે છે, કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને નહીં આપવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ રેશનકાર્ડ ધારકો હવે...

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે રાહતદરે ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરાશે

જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરા ના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ.  પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ...

યુવા શક્તિ ગ્રુપ મોરબીનો સાતમા વર્ષમાં પ્રવેશ

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ તરીકે જાણીતુ મોરબીનુ યુવા શક્તિ ગ્રુપ કે‌ જે મોરબી અને રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી, અકસ્માત જેવા...

ટંકારા ટાઉન વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

ટંકારા ટાઉન વિસ્તારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કી.રૂ. ૯૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં...

મોરબીના રફાળેશ્વર ગામની ચોકડી નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની ચોકડી પાસે આવેલ ભુદેવ પાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 105 બોટલો ઝડપાઈ; બે ફરાર 

મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૫ બોટલો કિં રૂ. ૭૧,૬૦૬ નો મુદ્દામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો...

ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ: સહિદ જવાનના પરિવારને સમસ્ત શનાળા ગામ દ્વારા 50 હજાર રૂપિયાનું અનુદાન અર્પણ 

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન પરેશકુમાર સારેસાનું શારીરિક બીમારી સબબ અમદાવાદ આર્મી હોસ્પીટલમાં અવસાન થયું છે. હાલ તેઓ જમ્મુના ઉધમપુરના આર્મી કેમ્પ...

મોરબી નીવાસી વાઘજીભાઇ સાદરીયાનુ દુઃખદ અવસાન

મૂળ મોરબી તાલુકાના વિરપરડા ગામના વતની અને હાલ મોરબી નીવાસી વાઘજીભાઇ લાલજીભાઇ સાદરીયાનુ તા.૦૮-૦૧-૨૦૨૫ ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય...

મોરબીમાં દિશા બેઠક યોજાઈ; સાંસદ રહ્યા ઉપસ્થિતિ

મનરેગા યોજના હેઠળ જિલ્લામાં જળ સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જના કામોને પ્રાધાન્ય આપવામાં આવે; સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી...

મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં વી.કે. જાદુગરનો શો યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકોએ વી.કે.જાદુગરનો શો માણ્યો મોરબી: વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત ચોક અને ટોક દ્વારા જ શિક્ષણ નથી આપવાનું પણ બાળકોની...

તાજા સમાચાર