Friday, December 19, 2025
- Advertisement -spot_img

મોરબી

નીલકંઠ સ્કૂલ-મોરબીમાં તુલસી દિવસની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરાઇ

મોરબી: આપણે જાણીયે છીએ કે દિવસેને દિવસે સમય જતા સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના અમુક યુવા નાગરિકોએ...

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ઐતિહાસિક લીડ સાથે વિજય મેળવનારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું તેના...

સમસ્ત લોહાણા સમાજ-મોરબી દ્વારા આગામી તા.1-1-2023ના રોજ શ્રી રામધામ મુકામે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન કરવા માં આવશે

મોરબી લોહાણા મહાજનના અધ્યક્ષ સ્થાને સમાજના અગ્રણીઓની બેઠક માં સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય નુ સન્માન કરવા લેવાયો નિર્ણય. સમસ્ત લોહાણા સમાજ ના...

મોરબીના ધુળકોટ ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી તાલુકા ધુળકોટ સદર શેરીમાં મોટરસાયકલ દુર ચલાવવાનું કહેતાં સારુ ન લાગતા યુવકને ચાર શખ્સોએ મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા...

મોરબીના ઈન્દીરાનગરમા એક વ્યક્તિ પર બે મહીલા સહિત ચાર શખ્સોનો હુમલો

મોરબી: મોરબીના ઈન્દીરાનગરમા તું અહીં કેમ સિગારેટ પીવે છે તેમ કહી એક વ્યક્તિ પર બે મહીલા સહિત ચાર શખ્સોએ ઢીકાપાટુનો મારમારી છરી વડે હુમલો કર્યો...

મોરબી અને પુર્વ કચ્છ જીલ્લામાથી ચોરી થયેલ ૩ મોટરસાયકલના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો 

મોરબી: પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા પુર્વ કચ્છ જીલ્લામાથી ચોરી થયેલ કુલ -૩ મોટરસાયકલના...

કોરોનાના સંક્રમણ અંગે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ગાઈડ લાઇન 

મોરબી: વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિમર્શને લક્ષમાં લઈને, જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી...

મોરબી સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા મોરબી સહિત સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક...

નીલકંઠ સ્કૂલ દ્વારા નાતાલના દિવસે તુલસીનું પૂજન કરાશે

નાતાલની સમગ્ર વિશ્વમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવામાં આવે છે.   મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા 25 ડિસેમ્બરે નાતાલ પર્વની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાની પહેલ કરવામાં...

મોરબી જલારામ મંદિર ખાતે રવિવાર તા.૨૫-૧-૨૦૨૨ ના રોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૧૨-૨૦૨૨ના રોજ સવારથી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણના કાર્યક્રમનુ આયોજન...

તાજા સમાચાર