Wednesday, August 20, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં નવા મતદાર નોંધણી માટે ૧૫ હજારથી વધુ અરજીઓ મળી

અત્યાર સુધીમાં નામકમી,નામમાં કે ફોટોમાં ફેરફાર, આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લીંક સહિતની ૮૬ હજારથી વધુ અરજીઓ આવી ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોરબી...

હળવદના સુરવદ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત

મોરબી: હળવદ તાલુકાના સુરવદ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદ ગામે રહેતા રામભાઇ વાસુદેવભાઇ...

માળીયા(મી)ના પંચવટી ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: માળિયા (મી) તાલુકાના પંચવટી ગામે રામજીમંદિરની બાજુની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને માળિયા (મી) પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ માળિયા (મી)...

જશાપર ગામે ઘરની બાજુમાં ટ્રેક્ટર રાખવા બાબતે આધેડને બે શખ્સોએ માર માર્યો

મોરબી: માળિયા (મી)ના જશાપર ગામે ઘરની બાજુમાં ટ્રેક્ટર રાખેલ જે બાબતે આરોપી સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતનુ મનદુઃખ રાખી આધેડને બે શખ્સોએ માર...

મોરબીના બંધુનગર ગામ નજીક રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારને ઇજા

મોરબી: મોરબીના બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ સામે નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની મોરબી તાલુકા...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુપાલકોને સહાય અપાઈ

આકાશી વીજળીથી ૧૦ ભેંસોનું મૃત્યુ થતાં સરકાર દ્વારા ત્રીજા જ દિવસે પશુપાલકોને ૩ લાખની સહાયના હુકમો એનાયત કરાયા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સાંસદ મોહનભાઈ કુંડારિયાની...

મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના ચોથા દિવસે અનેક અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો

મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે...

માળીયા(મીં) ખાતે અગરિયાઓ માટેની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતુ સંમેલન યોજાયુ

મોરબી: તારીખ ૧૩/૦૯/૨૦૨૨ ના રોજ અગરીયા બહુહેતુક કેન્દ્ર માળીયા મિયાણા ખાતે અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા અને સરકાર દ્વારા અગરિયાઓને સરકારી વિભાગો...

ગૌવંશને રસ્તા પર છોડવા અંગેની ટિપ્પણી બાદ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કાન પકડી માગી માફી

 મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશ ઓઝા દ્વારા કથા કહી રહ્યા હતા. ત્યારે ગઈકાલે વ્યાસપીઠ ઉપરથી...

મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઇ શેઠનું દુઃખદ અવસાન

મોરબી: સ્વ. પ્રભુદાસ ભાઇ તથા સ્વ. વનીતાબેનના પુત્રવધુ અને જીતેન્દ્રભાઇના ધર્મપત્ની મોનીકાબેનનુ ૫૮ વર્ષની ઉંમરે તા. -૧૪-૦૯-૨૦૨૨ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમજ...

તાજા સમાચાર