મોરબી: પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે તારીખ 25/10/2022 નેં મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે.
કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર...
મોરબી: લોહાણા મહાજન- મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવારના રોજ સવારે...
મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
તા: ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો...
મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર પાસે આવેલ રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલ અજાણ્યા શખ્સોએ તોડી કેનાલનું પાણી વોકળામાં વહાવી દીધુ છે. ત્યારે વોકળામાં વહી જતું પાણી...