Monday, December 29, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં કડવા પાટીદાર પરિવારોનું સ્નેહમિલન યોજાશે

મોરબી: પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે તારીખ 25/10/2022 નેં મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે. કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર...

લોહાણા મહાજન-મોરબી દ્વારા આગામી તા.૨૬ ના રોજ લોહાણા સમાજનુ સ્નેહ મિલન યોજાશે

મોરબી: લોહાણા મહાજન- મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવારના રોજ સવારે...

મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તા: ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો...

મોરબી-માળીયા ને.હા.-27 ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહી

મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે...

મોરબીમાં મફતીયાપરા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીમાં લાભનગર પાછળ મફતીયપરા વિસ્તારમાં મોમાઈમાંના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના નવાગામ નજીક રોડ ઉપર ટેમ્પોએ હડફેટે લેતા એક્ટીવા સવાર ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી નવાગામ રોડ સનટચ કારખાનાની સામે રોડ ઉપર ટેમ્પોએ હડફેટે લેતા એક્ટીવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની એક્ટીવા ચાલકના ભાઈએ આરોપી ટેમ્પો...

ગુજરાત ગેસની મોરબીના સિરામિક ઉદ્યોગકારોને દિવાળીની ભેટ, ગેસના ભાવમાં રૂ. 05નો ઘટાડો

મોરબી: ગુજરાત વિધાનસભા ચુંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે ચુંટણી જાહેરાત થાય તે પહેલાં દરેક વર્ગને રીઝવવા માટે સરકાર પ્રયાસો કરી રહી હોય તેમ...

માળીયા હાઇવે ઉપર એસટી બસને નડ્યો અકસ્માત

મોરબી: માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે કચ્છ તરફ જતી એસટી બસ પાણીના ટેન્કર પાછળ ઘુસી ગઈ માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના...

મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

સાંસદના હસ્તે ૩૨.૯૩ કરોડના ૧૨૭ કામોનું ઈ-ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયું સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે ખાતમુહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વાસથી...

રાયસંગપુર પાસે અજાણ્યા શખ્સોએ રણજીતગઢ માઈનોર ડી-19 કેનાલ તોડી પાણી વોકળામાં વહાવી દીધું

મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર પાસે આવેલ રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલ અજાણ્યા શખ્સોએ તોડી કેનાલનું પાણી વોકળામાં વહાવી દીધુ છે. ત્યારે વોકળામાં વહી જતું પાણી...

તાજા સમાચાર