Monday, March 23, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં રાષ્ટ્રીય શાળા નજીક વિદેશી દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી: મોરબી પરસોત્તમ ચોકથી આગળ રાષ્ટ્રીય શાળા નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક યુવકને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં ત્રાજપર ખારી જવાના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં જુના ઘુંટુ રોડ, ત્રાજપર ખારી જવાના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો...

મોરબી: ઉંચી માંડેલ ગામ નજીક રોડ ઉપર ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ પકડાયો

મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ લકગ્રેસ સીરામીકના કારખાનાની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા...

મોરબીમાં યુવકનો ગળોફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ કેવલ મિનરલ્સ લેબર ક્વાર્ટર્સમા ગળેફાંસો ખાઈ લેતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર...

જુ.યુપીએસસીની પરીક્ષા પાસ કરી મોરબીનું ગૌરવ વધારતી વિશ્વા

મોરબી ઔદ્યોગિક નગરીની સાથે સાથે જ્ઞાન અને કૌશલ્યની નગરી પણ છે, એ ઉક્તિને વિશ્વા નામની દિકરીએ સાર્થક કરી છે. ધોરણ 1થી 5 ગામડાની સરકારી શાળામાં...

મોરબી ની ન્યુ ચન્દ્રેશ સોસાયટીમાં મચ્છુ તારાં વહેતાં પાણી નાટક ભજવાયું

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મોરબી પંથકમાં નવરાત્રી થી દેવ દિવાળી સુધીમાં ગૌસેવા કે કોઈના લાભાર્થે ટૂંકમાં પરમાર્થ કાજે રાત્રિ નાટકોના આયોજન કરવામાં આવે છે....

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા.૦૧/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૨ દરમિયાન કરાવી શકાશે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩...

મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા એક દીવસીય ભવ્ય રાસોત્સવ અને એવોર્ડ શો નું જાજરમાન આયોજન

મોરબી: મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા એક દીવસીય ભવ્ય રાસોત્સવ અને એવોર્ડ શો નું જાજરમાન આયોજન તા.૦૯-૧૦-૨૦૨૨ ને રવીવારના રોજ સમય સાંજે ૮:૩૦ થી ૧૨:૦૦...

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચિખલીયા કરી ઘરવાપસી: આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા

મોરબી: મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આજે ઘર વાપસી કરી હતી જેમાં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે અને...

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.જયસુખલાલ જગમોહનદાસ મહેતા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૧૭૦ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૧૪ કેમ્પ માં કુલ ૪૨૧૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

તાજા સમાચાર