Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માસ્ટર ડિગ્રી પરિક્ષામા ચારણી સાહિત્ય વિષય સાથે હરદેવદાન ગઢવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ 2025મા લેવાયેલી માસ્ટર ડિગ્રી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષામા ચારણી સાહિત્ય વિષય સાથે હરદેવદાન કિશોરદાન ગઢવી ફર્સ્ટ ક્લાસ પાસ થયા છે. હરદેવદાનના પિતા...

મોરબીમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા વર્ષ દરમિયાન ૧૪૬૪ કાયમી જળ સ્ત્રોત પર પોરાભક્ષક માછલીઓ મૂકાઈ

મોરબીમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા વર્ષ દરમિયાન ૧૪૬૪ કાયમી જળ સ્ત્રોત પર પોરાભક્ષક માછલીઓ મૂકાઈ સમગ્ર વર્ષમાં ગ્રામીણ/શહેરી વિસ્તારમાં ૬૨ લાખથી વધુ ઘર વપરાશના પાણીના પાત્રોને...

આશ્રય ગૃહની સંચાલક સંસ્થા દ્વારા વિખૂટી પડેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવાયું

આજે વહેલી સવારે 4 વાગ્યે પોલીસ પેટ્રોલિંગ સ્ટાફ દ્વારા અજાણી મહિલા ભૂલી પડેલી સ્થિતિ માં નવલખી રોડ પર નજરે પડતા તેમને આશ્રયગૃહના નાઇટ સ્ટાફ...

ટંકારાના મીતાણા ગામેથી બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજારની ચોરી

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં શ્રી યદુનંદન પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકની બલેનો કાર તથા રોકડ રૂપિયા...

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર સુરજબાગ પાસે આવેલ બચુબાપાના ઢાબા પાસે પાણીના પરબ પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો...

હળવદના પલાસણ ગામે જુના ઝઘડાનો ખાર રાખી એક વ્યક્તિની પથ્થર વડે ઘા મારી હત્યા કરાઈ

હળવદ તાલુકાના પલાસણ ગામની સીમમાં યુવકના પીતા તળીશીભાઈને આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તળીશીભાઈને માથાના ભાગે પથ્થર મારી...

માળીયાના મોટા દહિસરા ગામે જમીન પ્લોટ બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં સામસામે ફરીયાદ નોંધાઈ 

માળીયા તાલુકાના મોટા દહિસરા ગામે વડીલોપાર્જિત જમીન પ્લોટ બાબતે બે પરિવારો વચ્ચે જુનું મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી માથાકુટ કરતા બંને પરિવારો દ્વારા...

મોરબી સરતાનપર રોડ પરથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી...

મોરબી તાલુકામાં 79.80% પંચાયત વેરો વસૂલાત બદલ તલાટી મંત્રીઓ અને વિસ્તરણ અધિકારીઓને પ્રોત્સાહિત કરયા

મોરબી તાલુકામાં 79.80% જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ અને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા આ વસૂલાત કરવામાં આવેલ છે. જેથી...

મોરબી મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક 25 એપ્રિલના બદલે હવે 02 મે ના રોજ યોજાશે

અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે...

તાજા સમાચાર