Thursday, August 28, 2025
- Advertisement -spot_img

ગુજરાત

દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા પૂરગ્રસ્ત તથા સ્થળાંતરિત લોકોને 1500 ફુડ પેકેટ વિતરણ કરાયાં 

માળીયા (મી): દેવ સોલ્ટ પ્રા. લી. તેમજ દેવ વેટલે એન્ડ્રુ સોશિયલ વેલફેર ફાઉનડેશન હમેશા સમાજ કલ્યાણની પ્રવૃતિઓ માટે અગ્રેસર રહ્યું છે અને કુદરતી કે...

મોરબીમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી માધાપર શેરી નં -૧૯ ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે એસિડ ગટગટાવ્યું

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાએ માનસિક બીમારીથી કંટાળી એસિડ પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર સિધ્ધી...

ટંકારાના તિલકનગરમા મારામારી બાબતે ચાર શખ્સો વિરુદ્ધ વળતી ફરીયાદ નોંધાઈ 

ટંકારા: ટંકારાના તિલકનગરમા યુવકના ભત્રીજાને શેરીમાંથી નીકળવાની ના પાડતા ગાળો આપેલ હોય જેથી યુવક આરોપીઓને સમજાવવા જતા યુવકને ચાર શખ્સોએ ધાર્યા વડે ઈજા કરી...

મતદારો ને જરૂર છે ટેકાની ત્યારે સાંસદ વિનોદ ચાવડા લોકોથી દૂરી બનાવી બેઠા

ભારે વરસાદ વચ્ચે પણ મોરબીનાં સાંસદ મોરબી થી દૂરી બનાવી બેઠા છે, મોરબીનાં લોકોએ મત આપી ફરી ચૂંટીને ભૂલ કરી ? મોરબીમાં હાલ કેટલાક દિવસોથી...

રીયલ સેરા ગ્રુપ દ્વારા માળીયાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અને વૃદ્ધાશ્રમમાં 400થી વધુ ફુડ પેકેટ વિતરણ કરાયાં 

મોરબી: મોરબી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે માળીયાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અને રાસંગપર વૃદ્ધાશ્રમમાં રીયલ સેરા ગ્રુપ દ્વારા ૪૦૦ વધું ફુડ પેકેટ વિતરણ...

ભારે વરસાદના પગલે મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

મોરબી: ભારે વરસાદના કારણે આવતીકાલે તા.૨૯-૦૮-૨૦૨૪ ને ગુરુવારના રોજ મોરબી જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં...

મોરબી જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો ધોવાયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મોરબીના વિવિધ માર્ગોનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ મોરબી...

ભારે વરસાદના કારણે ગેસની સપ્લાયને અસર પડી: મોરબીના સીરામીક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ

મોરબી: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે કંડલા હાઈવે અને જામનગર હાઈવે બંધ થતા સિરામિક ઈન્ડસ્ટ્રીઝમા સપ્લાય...

ચાચાપર ગામે નદીમાં સુરક્ષા દિવાલની અટકેલી કામગીરી અન્વયે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કર્યું

ગામની સલામતી માટે વરસાદ બાદ શક્ય તેટલી ઝડપી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી કરવા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી મોરબી તાલુકાના ચાચાપર ગામે નદીના પટમાં ગામની સલામતી...

તાજા સમાચાર