Friday, June 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૦ દર્દીઓએ લાભ લીધો

ગુજરાત હાઈકોર્ટ ના રીટાયર્ડ જજ ડી.જી.કારીયા સહીત ના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં નેત્રમણી કેમ્પ યોજાયો. અત્યાર સુધી ના ૨૭ કેમ્પ માં કુલ ૮૫૯૪ લોકોનુ વિનામુલ્યે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રાકડ/દાગીના સહિત મતામાલની ચોરી

મોરબી: મોરબી પાડા પુલ પાસે જી.ઈ.બી.ડી-ટાઈપ ક્વાર્ટર્સમા રહેણાંક મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૬૬ હજારના મતામાલની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ...

ભારે હોબાળા બાદ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં મોટામાથાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાટીદાર અગ્રણીના પુત્ર અમરશી પટેલ સહિત પાંચ શખ્સો સામે નામજોગ...

વાંકાનેર ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેરના નવાપરા રામકૃષ્ણ નગર કન્યા શાળા ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ...

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયતના સંદર્ભે ઓનલાઇન મિટિંગ મળી

મોટિંગમાં મહાસંઘના મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓ જોડાયા આજ રોજ અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન થી જૂની પેન્શન યોજના માટે...

મોરબીમાં બાલુભાઈ અંદરપાનું આત્મ સપર્પણ જીવતું જગતિયું યોજાયું

મોરબીના બાલુભાઈ અંદરપાએ પોતાના આત્મ સપર્પણ પ્રસંગે કર્યો દેહદાનનો સંકલ્પ મોરબીના મધુબન ગ્રીન્સ ખાતે બાલુભાઈની તીવ્ર ઈચ્છાથી એમની બંને દિકરીઓ ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ ઊર્મિલાબેન...

વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકાની બાજુમાં જ ચાલતું ખાનગી ટોલનાકુ આવ્યું સામે

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી...

હળવદમાં ભેળશેળ યુક્ત નશાકારક શીરપનુ ઉત્પાદન કરી વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા; એક ફરાર

હળવદ: હળવદમાં ઇથાઇલ આલ્કોહોલ તથા આઈસો પ્રોપાઈલ આલ્કોહોલની ભેળસેળ કરી જે બોટલો ઉપર ૧૦૦% હર્બલ ના નામનું લેબલ લગાડી ખરેખર ૧૦૦% હર્બલ ના હોવા...

વાંકાનેરમાં મહિલા પર બે શખ્સોનો હુમલો 

વાંકાનેર: વાંકાનેરમાં ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે મહિલાના ઘરથી થોડે દૂર નગરપાલિકાના વાલમાથી પાણી નીકળતું હોય જેથી મહિલા પાવડો લઈ ધોરીયો કરતા હોય જે બે શખ્સોને...

મોરબીમાં આગામી 17 ડિસેમ્બર રવિવારથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનો પ્રારંભ

મોરબીના સંસ્કાર ઇમેજિંગ જી.આઈ.ડી.સી.ના સભાખંડમાં યોજાનાર શિબિર માટે રજીસ્ટ્રેશન શરૂ મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં...

તાજા સમાચાર