અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પધરામણીની ઉજવણી મોરબી શહેરમાં ચરમસીમાએ છે જેમાં મોરબી શહેરની સોસાયટી-સોસાયટીએ સમૂહભોજન, ધૂન ભજન કિર્તન અને શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું...
પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ
મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ...
મોરબીની માણેકવાડા શાળાના સ્થાપના દિન નિમિત્તે બાળકોને બુટ-મોજાં-રાઈટિંગ પેડ અર્પણ કરતા દાતા
મોરબી પંથકના લોકો શાળાને વિદ્યાનું મંદિર,વિદ્યાનું ધામ માને છે અને શાળામાં અભ્યાસ કરતા...
મોરબી જલારામ મંદિર દ્વારા શ્રી રામ મંદિર-અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ૫૧૦૦ પેકેટ પ્રસાદ વિતરણ કરવા માં આવશે.
ધૂન-ભજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીત ના...
પ્રમુખ દંપતિને આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ
સતત ૧૫ વર્ષ થી ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને...