Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસેથી એક ઇસમ દેશી તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર નેશનલ હાઇવે ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે...

માળીયાના વર્ષામેડી ગામે જુગાર રમતા જ ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વર્ષામેડી ગામે શક્તિમાંના મંદિરના ચોકવાળી શેરીમાં તીનપત્તીનો વડે જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સેવાકીય પ્રોજેક્ટો કરવામાં આવ્યા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોટાભેલા ૧ અને ૨ આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર માટેના પ્રોજેક્ટમાં દત્તક લેવા માં આવ્યા છે જેમાં બાળકોને...

મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે મૌન રેલી નીકળશે

મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે તારીખ ૧૧/૦૮/૨૦૨૩ના રોજ “મચ્છુ જળ હોનારત દિન" હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી...

ટંકારા ગામે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ

૯ મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’: વીર બિરસામુંડાને નમન ભારતમાતાની ભૂમી ખરેખર વીર સપુતોની ભુમી છે. અંગ્રેજોની ગુલામીમાંથી આપણી માતૃભૂમી મિને આઝાદી આપવામાં કોઈપણ સમાજ...

દેશની સ્વાધિનતાના મહત્વના પાયોનીયર પૈકીના એક એટલે તપોભૂમિ ટંકારાના સપૂતશ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતિ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સરકાર સન્માનિત કરી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરશે તે આપણા સૌ માટે ગૌરવની વાત આપણો દેશ આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે...

૧૦ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં યોજાશે ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ

ઉચ્ચ અધિકારી/ પદધિકારી સાથે ગ્રામજનો પણ કાર્યક્રમમાં સહભાગી બની ઉજવશે મારી માટી મારો દેશ સમગ્ર દેશમાં જ્યારે મારી માટી, મારો દેશ અભિયાન ચાલી રહ્યું છે...

મોરબીમાં ‘મારી માટી, મારો દેશ’ ઐતિહાસિક કાર્યક્રમનો થશે શુભારંભ

નાગરિકો સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ કરી શકે છે નાગરિકો પ્રતિજ્ઞા લઇ સેલ્ફી ક્લિક કરે અને https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટપર અપલોડ કરેઃઆ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઇટ પર...

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૪ સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી

રાજકોટ ખાતે હાલ તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને હથિયારોની ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૦૮/૨૦૨૩ થી તા. ૦૪/૦૯/૨૦૨૩...

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા પ્રશિક્ષણ કેમ્પ યોજાશે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ ની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા રાષ્ટ્રનિર્માણની ઉમદા પ્રવૃત્તિઓ...

તાજા સમાચાર