Monday, June 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: ફરીએકવાર જિલ્લામાં કોરોના કેશને લઈને સ્થાનિકો માં ભય નો માહોલ

મોરબી: ફરીએકવાર જિલ્લામાં કોરોના કેશને લઈને સ્થાનિકો માં ભય નો માહોલ દિનપ્રતિદિન જિલ્લામાં કોરોના ના કેશમાં સતત વધારો થતો જોવા મળતા સ્થાનિકોમાં ભય નો માહોલ...

મોરબી: વિરપરડા ગામ ખાતે આંખ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સરપંચ અજયસિંહ જાડેજા તેમજ ઉપસરપંચ અમિતભાઈ ગામી ના નેતૃત્વમાં આ કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું હતું આજ રોજ મોરબી જિલ્લાના વિરપરડા ગામ ખાતે આંખ માટેના કેમ્પનું...

મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ૨૦ એપ્રિલ સુધી હક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે

બુથ પર ન જવા માંગતા લોકો NVSP અને VHA નો ઉપયોગ કરી પોતાના હક-દાવા રજૂ કરી શકે છે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી...

મોરબીના વવાણિયા ગામે યોજાશે નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ

આગામી ૯ એપ્રિલના રોજ સવારના ૯થી સાંજના ૪ વાગ્યા દરમિયાન કરાશે વિવિધ રોગોની તપાસ અને ઉપચાર મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલ વવાણિયા ગામે માતૃશ્રી રામબાઇમાં...

પાટીદાર શિક્ષક સમાજ -મોરબીના કન્વીનરોની બેઠક યોજવામાં આવી હતી

છેલ્લા પાંચ વર્ષથી" હું" નહીં પણ "આપણે" ના સૂત્રને સાર્થક કરી સામાજિક ઉત્થાન માટે કાર્યશીલ એવા મોરબી પાટીદાર સમાજના પ્રાથમિક શિક્ષકોની સંસ્થા એટલે કે...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી એપ્રિલના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી એપ્રિલ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

૧૩મી એપ્રિલના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૧૩-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. વાંકાનેર, વાંકાનેર-રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૧ મી એપ્રિલે મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧-૦૪-૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં...

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી. ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની...

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

આ કેમ્પમાં ૩૯૦ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ અત્યાર સુધી ના ૨૦ કેમ્પ માં કુલ ૬૫૧૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર...

તાજા સમાચાર