Wednesday, June 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ગુનેગારને છાવરવાના આક્ષેપ સાથે વાંકાનેર સીટી પી.આઇ. છાસિયા વિરુદ્ધ રાજકોટ રેન્જ આઇજી સમક્ષ અરજી કરાતાં ખળભળાટ

અગાઉ મોરબી ડીએસપીને રજુઆત બાદ પણ પી.આઈ. દ્વારા ફરિયાદ દાખલ ન કરતાં હવે રાજકોટ રેન્જ આઇજીને લેખિતમાં ફરિયાદ કરતા અરજદાર વાંકાનેર સીટી પી.આઇ. કે. સી....

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૯ બોટલો સાથે એક ઈસમ ઝડપાયો:એક ફરાર

મોરબી: મોરબી જેલ ચોક પાસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે અન્ય એક...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતી બે મહિલાઓ પડાઈ

મોરબી: મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ પર આવેલ ખડીયાપરામાં જાહેર શેરીમાં જુગાર રમતા બે મહિલાઓને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ...

મોરબી બન્યું રામમય: રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા

लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥ મોરબી: ભગવાન શ્રી રામ જન્મોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. આજે સાંજે સાડા ચાર વાગ્યે મોરબીનાં સામા...

મોરબી જીલ્લામાં કોરોના વકર્યો : આજે કોરોનાના નવા ૩૫ કેશ, કુલ એક્ટીવ કેસની સંખ્યા ૧૬૫

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા ૩૫ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૬૫ પર પહોંચી...

મોરબી: જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા રવિવારે અન્ડર-19 ખેલાડીઓનું સિલેક્શન થશે 

મોરબી: મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 2 એપ્રિલને રવિવારના રોજ સવારે 10:00 કલાકે અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે. આ અંગેની પ્રાપ્ત વિગતો...

ટંકારામાં હિંદુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી કરાઈ

ટંકારા: ટંકારામાં હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે ટંકારાના મુખ્ય માર્ગો પર ફરી...

ટંકારામાં પશ્ચિમ ભારત મજુર અધિકારી મંચ દ્વારા બે દિવસય મીટીંગ યોજાઈ જેમાં મજુરોને તેમના અધિકારો વિશે માહિતી અપાઈ 

ટંકારા: તારીખ 28-29 માર્ચના દિવસે બે દિવસીય મિટિંગનું આયોજન ટંકારામાં ખજૂરા હોટેલમાં પશ્ચિમ ભારત મજુર અધિકાર મન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મજૂરોને પડતી...

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કેન્દ્રની મોદી સરકાર પર રાજસ્થાનના મુખ્યમંત્રી ઓશોક ગેહલોતે આકરા પ્રહારો કર્યા

• દેશમાં લોકતંત્ર ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી : સરકારની આલોચના કરતા લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે • હું...

હળવદના ધનાળા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

હળવદ: હળવદ તાલુકાના ધનાળા ગામે PGVCLની લાઈનને અડી જતાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ શૈલેષભાઇ વાસુદેવભાઇ કણઝરીયા ઉ.વ.૩૬ રહે. નવા...

તાજા સમાચાર