Sunday, May 5, 2024
- Advertisement -spot_img

ગુજરાત

ભાવનગરના કોવિડ કેર સેન્ટરના ત્રીજા માળે આગ લાગી, આઈસીયુમાં દાખલ 70 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

ગુજરાતમાં ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. કાળુભા રોડ પર આવેલી જનરેશન એક્સના ત્રીજા માળે આગા લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા...

રાજકોટ ઝૂ ખાતેની સિંહણ ઋત્વીને સ્‍નેક બાઇટ પછી તાત્કાલિક સારવાર અપાતા તબીયતમાં સુધારો

રાજકોટ ઝૂ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક...

અંબાજીની જનરલ હોસ્પિટલના એમ.ડી ડોક્ટર સેવાના બદલે કોરોનાના ડરથી છુપાઈને બેઠા ?

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સામે લડવા માટે સરકારી તંત્રએ અને સ્વયંસેવકો બધાએ કમર કસી છે ત્યારે કેટલાક અધિકારીઓ આ બધી મહેનત ઉપર પાણી ફેરવી...

પાણી છૂટ્યા પહેલા બાંધી પાળ, સુત્રાપાડા બંદરમાં કોરોનાનો એક પણ કેસ નથી છતાં 15 તા. સુધી સંપૂર્ણ બંધ !

બંદર વિસ્તારમાં કોરોનાના કેસ હાલ એકપણ નથી પણ આજુબાજુ ના વિસ્તાર માં વધી રહેલા કોરોનાના કેસોને કારણે પટેલ તથા સમસ્ત માછીમાર સમાજના આગેવાનો દ્વારા...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 55 દર્દીઓના મોત !

રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં...

બીજી લહેરમાં 1000% વધી પ્લાઝમાની માંગ, લોકો બમણા ભાવે લેવા તૈયાર

કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરએ વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમાની માંગ અનેક ગણી વધી ગઈ છે....

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, જામનગર જીલ્લામાં કોરોના મામલે મૃત્યુદરમાં ઘટાડો.

જામનગર જિલ્લામાં ગઇકાલે કોરોનાના મૃત્યુ મામલે ગઇકાલે એક દિવસના ઉછાળા પછી આજે રાહત જોવા મળી હતી. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો આજે ઘટી ને...

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ...

 WHO : વેક્સિનેશન પછી પણ 2021માં હર્ડ ઈમ્યુનિટી બનવાની શક્યતાઓ ઓછી ! 

AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હજુ હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યા. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી...

હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું – શું તમે માનો છો કે મહામારીને રોકવાની વ્યવસ્થા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ?

કોરોના રોગચાળા વચ્ચે, હાઇકોર્ટે રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, "શું તમે માનો છો કે તમે જરૂરી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા?" કોર્ટે સરકારને...

તાજા સમાચાર